શોધખોળ કરો
Advertisement
તૌકતેએ 200 બોટને નષ્ટ કરી મારી માછીમારોના પેટ પર લાત, એક બોટ પાછળ કેટલો થાય છે ખર્ચ?
તૌકતે વાવાઝોડાના કારણે અમરેલી(Amreli)માં ભારે નુકસાન થયું છે. જાફરાબાદ બંદર પર લાંગરેલી 700માંથી 200 બોટ પુરી રીતે નાશ(destroyed) થઈ ગઈ છે. તો 300 જેટલી બોટને સામાન્ય નુકસાન થયું છે. એક બોટ પાછળ માછીમારોને 10થી 30 લાખ સુધીનો ખર્ચ થાય છે.
ગુજરાત
Ambaji Rain | અંબાજીમાં ધોધમાર વરસાદને લઈને દુકાનોમાં ઘુસ્યા પાણી... જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement