શોધખોળ કરો

Jagadguru Shankaracharya Interview | શારદાપીઠના શંકરાચાર્યજી સાથે Exclusive ઈન્ટરવ્યૂ

દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ લવ જેહાદ અને ધર્માંતરણને હિંદુ ધર્મ અને સનાતન સંસ્કૃતિ વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યુ છે... હિંદુઓને કન્વર્ટ કરી ઈસ્લામ અને ઈસાઈ ધર્મ અંગિકાર કરાવવાની પ્રવૃતિને મોટું ષડયંત્ર ગણાવવાની સાથે સાથે લવ જેહાદ મુદ્દે પણ જગદગુરુ શંકરાચાર્યએ અનેક સવાલ ઉઠાવ્યા છે...ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરી સાચા અર્થમાં રામરાજ્ય પર ભાર મુકવો શંકરાચાર્યજીએ જરુરી ગણાવ્યો... સાથે જ સંપ્રદાયના નામે ચાલતા પાખંડો અને સંપ્રદાયોમાં બની બેઠેલા ગુરુઓના વૈભવી જીવન પર પણ શંકરાચાર્ય સદાનંદ સરરસ્વતીજીએ અનેક સવાલ ઉઠાવ્યા... રાજનીતિ, સમાજનીતિ અને ધર્મનીતિ સંદર્ભે શંકરાચાર્યજીએ એબીપી અસ્મિતા સાથે કરેલી વાતચીતમાં અનેક મુદ્દાઓ શાસ્ત્રો અને સનાતન સંસ્કૃતિના ઉલ્લેખ સાથે સ્પષ્ટ કર્યા છે... જોઈએ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યજી સાથે એક્સક્લુસિવ વાત 

ગુજરાત વિડિઓઝ

Mehsana Farmer |  બહુચરાજીમાં કેનાલ તોડી વરસાદી પાણી વહેતા કરાતા ખેડૂતો ચિંતાતુર
Mehsana Farmer | બહુચરાજીમાં કેનાલ તોડી વરસાદી પાણી વહેતા કરાતા ખેડૂતો ચિંતાતુર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવો પડકાર, ટ્રૂડો સરકારે બદલી નાખ્યા નિયમો, હવે ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થશે...
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવો પડકાર, ટ્રૂડો સરકારે બદલી નાખ્યા નિયમો, હવે ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થશે...
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
Embed widget