શોધખોળ કરો
ફટાફટ: રાજ્યના 24 જિલ્લા-3 મહાનગરોમાં કોરોનાનો એકપણ કેસ નહી, જુઓ મહત્વના સમાચાર
રાજ્યના (State) 24 જિલ્લા (district) અને 3 મહાનગરોમાં કોરોનાનો (corona) એકપણ કેસ ન નોધાયો. 24 કલાકમાં રાજ્યમાં નોંધાયા 28 કેસ તો 50 દર્દીઓ સ્વસ્થ થયા. સતત ત્રીજા દિવસે કોવિડના એકપણ દર્દીનું મોત નહીં. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા થઈ 400થી ઓછી. સતત 4 દિવસથી વલસાડ જીલ્લામાં (Rain) વરસાદ. મધુબન ડેમના (Madhuban Dam) 9 દરવાજા ખોલાયા.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ


















