શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં કોરોના બેકાબૂ, સતત ત્રીજા દિવસે નોંધાયા 2200થી વધુ કેસ
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ત્રીજા દિવસે 2200થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. જ્યારે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે.
ગુજરાત
Chaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
રાજકોટ
ચૂંટણી
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement