શોધખોળ કરો
Kanubhai Kalsariya | કનુભાઈ કળસરીયાએ કેમ ભાજપમાં જોડાવાનો કરી દીધો ઇનકાર?
Kanubhai Kalsariya | ભાવનગર તળાજા તાલુકાના મણાર ગામે મળેલ ખેડૂતોની જાહેર સભામાં કનુભાઈ કળસરિયાએ કર્યો ખુલાસો. લાંબા સમય થી કનુભાઈ કળસરિયા ની ભાજપમાં જોડાવાની ચાલી રહેલ ચર્ચા ઉપર કનુભાઈ એ નિવેદન આપી પૂર્ણ વિરામ મુક્યો. કનુભાઈએ જણાવ્યું કે લોકો એ મને ભાજપ માં જોડાવવા ખૂબ કહ્યું પણ ભાજપ માં જોડાવવા માટે મારુ મન માનતું નથી માન્યું નથી અને માનશે પણ નહીં. કોઈ મોહ માં પડી ને શું કરવું જો આ પાર્ટી માં જઈ ખેડૂતો નું હીત થતું હોય તો જાઉં પણ આ પાર્ટી ની વાત મને ગળે ના ઉતરતા મેં ભાજપ માં જવાનું માંડી વળ્યું.
ગુજરાત
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Patan news: પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Gujarat ATS Busts Espionage Network: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSનો મોટો ખુલાસો
આગળ જુઓ





















