શોધખોળ કરો
દારૂબંધી મુદ્દે ગૃહમાં CM રૂપાણીએ કહ્યુ- દારૂબંધી હટાવીશું તો બહેનો સલામત નહી રહે
દારૂબંધીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં કહ્યું હતું કે ગુજરાતમાં દારુબંધી છે એટલે જ ગુજરાતમાં શાંતિ સલામતી છે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે ગુજરાતમાં દારૂબંધી રહેશે. તેમણે કહ્યું કે જે દિવસે ગુજરાતમાંથી દારૂબંધી હટાવીશું તે દિવસે ગુજરાતમાં બહેનો સલામત નહીં રહે. દારૂબંધી છે એટલે જ બહેનો સલામત છે.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ


















