શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
પોરબંદરઃ માછીમારી માટે જતી બોટને વધુ દિવસો આપવા કરાઇ માંગ, જુઓ વીડિયો
પોરબંદર સહીત ગુજરાતના જે માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે જાય છે તેમને ૧પ દિવસનો જ સમય આપવામાં આવે છે ત્યારે આ સમયમર્યાદા 20 થી રપ દિવસની કરવા પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા માંગ કરવામાં આવી છે. પોરબંદર સહીત રાજ્યભરના માછીમારોને દૂર દરિયામાં માછીમારી કરવા માટે જવું પડે છે. પરંતુ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને માત્ર ૧પ દિવસનો જ સમય આપવામાં આવે છે. જેને કારણે બોટમાલિકોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. બોટ દૂર દરિયામાં માછીમારી કરવા માટે જતી હોવાથી વીસ થી પચ્ચીસ દિવસ જેટલો સમય થાય છે. જેને કારણે ફિશરીઝ વિભાગ દ્ધારા બોટમાલિકોને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે આથી માછીમારી માટેના વીસ થી પચ્ચીસ દિવસ આપવામાં આવે તેવી માંગ પોરબંદર માછીમાર બોટ એસોસીએશને કરી છે.
ગુજરાત
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
Navsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશે
CM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion