શોધખોળ કરો
Advertisement
અરવલ્લીઃ મોહનપુરથી કૃષ્ણપુરાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં, ખેડૂતોએ રસ્તા પર બેસી રામધૂન યોજી
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા મોહનપુરથી કૃષ્ણપુરા તરફ જતો ૭ કિલોમીટરનો રસ્તો બિસ્માર બનતા આ વિસ્તારના ૧૦ ગામોના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્રમાં વારંવાર રજૂઆતો કરી થાકી ચુકેલા ખેડૂતોએ અંતે રસ્તા ઉપર રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો હતો. આ રસ્તો છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમયથી બિસ્માર હાલતમાં છે. રસ્તો બિસ્માર થતા કૃષ્ણપુરા ગામના ખેડૂતો સહિતના ૧૦ ગામોના ૧૦ હજારથી વધુ ખેડૂતો વર્ષોથી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ગુજરાત
Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી
Gujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Morbi Crime | દેવગઢ ગામમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
Bhupendra Patel | આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું? Watch Video
Amit Shah | અમિત શાહે કરી મોટી જાહેરાત, નેનો યુરિયા પર 50 ટકા સબ્સિડીની જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement