શોધખોળ કરો
Vijay Rupani : Makar Sankrati 2025: કોંગ્રેસના મોઢામાંથી લાળ ટપકે છે.. ભાજપ તો બધાને સાથે જ લઈને ચાલશે
રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ ઊજવતાં દેખાયા હતાં. ત્યારે તેમણે જનતાને પણ કેટલાક સંદેશાઓ આ શુભ પર્વે આપ્યાં છે. વિજય રૂપાણીએ કહ્યું કે મકરસંક્રાંતિ એક પવિત્ર તહેવાર છે. ગુજરાતમાં પતંગોત્સવ અને નવરાત્રીએ ગુજરાતની ઓળખ ઊભી કરી છે. આજે મોટાભાગનાં ગુજરાતીઓ ધાબા પર પતંગ ચગાવી રહ્યાં છે અને અમે પણ અમારા પરિવાર સાથે મકરસંક્રાંતિ ઊજવી રહ્યાં છીએ.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ


















