શોધખોળ કરો
Vijay Rupani : Makar Sankrati 2025: કોંગ્રેસના મોઢામાંથી લાળ ટપકે છે.. ભાજપ તો બધાને સાથે જ લઈને ચાલશે
રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ ઊજવતાં દેખાયા હતાં. ત્યારે તેમણે જનતાને પણ કેટલાક સંદેશાઓ આ શુભ પર્વે આપ્યાં છે. વિજય રૂપાણીએ કહ્યું કે મકરસંક્રાંતિ એક પવિત્ર તહેવાર છે. ગુજરાતમાં પતંગોત્સવ અને નવરાત્રીએ ગુજરાતની ઓળખ ઊભી કરી છે. આજે મોટાભાગનાં ગુજરાતીઓ ધાબા પર પતંગ ચગાવી રહ્યાં છે અને અમે પણ અમારા પરિવાર સાથે મકરસંક્રાંતિ ઊજવી રહ્યાં છીએ.
ગુજરાત
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
આગળ જુઓ

















