શોધખોળ કરો
કાળઝાળ ગરમી વચ્ચે જામનગરમાં આવતીકાલે વીજકાપ
જામનગર લાલપુરમાં આવતી કાલે 30 એપ્રિલે સવારના 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહશે. લાલપુર 66 કેવી સબસ્ટેશન માંથી નીકળતા લાલપુર ટાઉન અને મેકરણ JGY ફીડર માં TC રીપેરીંગનું અને લાઈનનું સમારકામ કરવાનું હોવાથી બંધ રહશે. કામપુરુ થયે પાવર ચાલુ કરવાં આવશે તેવી જાહેરાત PGVCL દ્વારા કરવામાં આવી છે.
જામનગર
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
Rivaba Jadeja: રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાકટરને આપી સ્પષ્ટ ચેતવણી
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
આગળ જુઓ























