શોધખોળ કરો
Rajkot News | રાજકોટમાં 6 વર્ષીય બાળકીનો રોગચાળાએ લીધો ભોગ, જુઓ અહેવાલ
Rajkot News | રાજકોટ - ખોડિયારનગર વિસ્તારમાં ઝાડા-ઉલટી બાદ 6 વર્ષની બાળકીનું મોત. દુર્ગા પ્રકાશભાઈ બિન નામની 6 વર્ષની બાળકીનું થયું મોત. 10 વર્ષની લાલસા નામની દીકરી સારવાર હેઠળ. રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. તબીબે દાખલ કરવાની જરૂર ન હોવાનું કહ્યા બાદ આજે સવારે 6 વર્ષની દીકરીનું મોત થયુ હોવાનો પરિવારજનોનો આરોપ.. મૂળ બિહારના પ્રકાશભાઈ બિનને બે દીકરી અને એક દીકરો હતા. દીકરીના મોત થી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.
રાજકોટ
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના સાત નમૂના સબસ્ટાન્ડર્ડ
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
આગળ જુઓ





















