શોધખોળ કરો
રાજકોટઃ મનપાની ઘોર બેદરાકારીના કારણે નાગરિકો દૂષિત પાણીથી પરેશાન,સ્થાનિકોએ શું લગાવ્યા આરોપ?
રાજકોટમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નાગરિકોને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. અહીંયા વોર્ડ 12 બાદ વોર્ડ નંબર 17ના નાગરિકો દૂષિત પાણીથી પરેશાન થયા છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















