શોધખોળ કરો
Advertisement
Surat: રાજકીય પક્ષોના ઉમેદવારોની પેનલનો મતદાતાએ લગાવ્યો જનતા દરબાર
સુરત મનપાની ચૂંટણીને લઇને તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરતના વોર્ડ નંબર 21ના મતદાતાઓએ જનતા દરબારનું આયોજન કર્યુ હતું. પીપલોદ, અઠવા, નાનપુરા અને સોની ફળીયા વિસ્તારમાં બનેલા વોર્ડ નંબર 21ના મતદારોએ ઉમેદવાર અને રાજકીય પક્ષોને તેમની વાત અને વિઝન મુકવા એક નવતર પ્રયોગ કર્યો હતો. આ જનતા દરબારમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પેનલને વારાફરતી બોલાવામાં આવ્યા જ્યાં ઉમેદવારોની પેનલ પક્ષનું વિઝન અને વિસ્તાર તેમજ શહેર માટે શું કરવા માગે છે તેની વાત મુકી હતી.
સુરત
Surat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?
Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV
Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશ
Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion