શોધખોળ કરો
Surat: અશાંત ધારા માટે ટેક્સટાઈલ વેપારીઓએ કર્યો વિરોધ, કલેક્ટરને શું કરી રજુઆત?
સુરત(Surat)માં અશાંત ધારા સામે વિરોધ કરવામાં આવ્યો છે. અહીંયાના રાંદેર(Rander), સેન્ટ્રલ(Central) અને લિંબાયત ઝોન(Limbayat zones)માં અશાંત ધારો લાગુ છે. આ વિસ્તારના વેપારીઓનો દાવો છે કે અશાંત ધારાના લીધે ટેક્સટાઈલ ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે. આ મામલે કાપડના વેપારીઓએ કલેક્ટરને રજુઆત કરી છે.
સુરત
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
આગળ જુઓ























