શોધખોળ કરો
Surat: અશાંત ધારા માટે ટેક્સટાઈલ વેપારીઓએ કર્યો વિરોધ, કલેક્ટરને શું કરી રજુઆત?
સુરત(Surat)માં અશાંત ધારા સામે વિરોધ કરવામાં આવ્યો છે. અહીંયાના રાંદેર(Rander), સેન્ટ્રલ(Central) અને લિંબાયત ઝોન(Limbayat zones)માં અશાંત ધારો લાગુ છે. આ વિસ્તારના વેપારીઓનો દાવો છે કે અશાંત ધારાના લીધે ટેક્સટાઈલ ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે. આ મામલે કાપડના વેપારીઓએ કલેક્ટરને રજુઆત કરી છે.
સુરત
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
આગળ જુઓ





















