શોધખોળ કરો
Advertisement
નવરાત્રી: ફ્લેટ-સોસાયટીમાં માતાજીની આરતી માટે પોલીસની મંજૂરી જરૂરી નથી, શું કહી રહી છે વડોદરાની જનતા?
નવરાત્રીમાં (Navratri) ફ્લેટ અને સોસાયટીમાં માતાજીની આરતીમાં પોલીસ મંજૂરી લેવી જરૂરી નથી. રૂપાણી સરકારના આ નિર્ણયને વડોદરાની જનતાને આવકાર્યો હતો. લોકોએ કહ્યું કે, સોસાયટી અને ફ્લેટમાં હવે નવરાત્રી દરમ્યાન માતાજીની આરાધના અને આરતી થશે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીની આરતી કરવાની તૈયારીઓ બતાવી હતી. પોલીસ મંજૂરીમાંથી છૂટકારો મળતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.
વડોદરા
Vadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP Asmita
Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP Asmita
Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Chhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલ
Vadodara Heavy Rain | વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત | ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion