શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે વિસર્જન બાદ નારિયેળ જ્વારાનું શું કરશો, જાણો નિયમ

Chaitra Navratri 2024: નવરાત્રિનો અવસર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ હોય છે, પરંતુ પૂજા પછી નવરાત્રિની વસ્તુઓનું શું કરવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી આજે 17મી એપ્રિલે પૂરી થઈ રહી છે. નવમી તિથિના રોજ વ્રત પૂર્ણ થયા બાદ ઉપવાસ સમાપ્ત થશે. આજે 17મી એપ્રિલે બપોરે 03.14 વાગ્યા સુધી ચાલશે. આ પછી, તમે નવરાત્રિની સ્થાપનાનું વિસર્જન કરી શકો છો. વિસર્જના નિયમો જાણવા જરૂરી છે.

નાળિયેરનું શું કરવું?

ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે કલશ પર  રાખેલ નારિયેળને લાલ કપડામાં લપેટીને પૂજા સ્થાન પર લાલ ચુંદડીમાં લપેટીને રાખવું જોઈએ. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અથવા તો માતાજીની ચોકીનું વિસર્જન કર્યાં બાદ આપ નારિયેળને વધેરીને પ્રસાદ તરીકે લઇ શકાય.  આ નારિયેળને વધેરીને  પરિવારના તમામ સભ્યોમાં વહેંચો અને માતાના આશીર્વાદ તરીકે સ્વીકારો.

ચોખાનું શું કરવું?

આ સાથે જ ચોખાને ઘરના દરેક ખૂણામાં છાંટી દો. આમ કરવાથી તમારા અને તમારા પરિવાર પર માતાની કૃપા હંમેશા બની રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને ધન અને ધનની ક્યારેય કમી નથી હોતી. જો નારિયેળને પૂજા સ્થાને મુકવાનો હો તો આ જ ચોખાનું આસન આપીને નારિયેલ મૂકો.

જુવારાનું શું કરવું?

જો તમે તમારા ઘરમાં નવરાત્રિ દરમિયાન માટીના વાસણમાં જવારા વાવ્યા હોય તો  નવરાત્રિ પછી વાડકીમાંથી જવ કાઢી લો અને ઘરમાં પૂજા સ્થાન પર થોડું જવ રાખો. પૈસાની જગ્યાએ એટલે કે તિજોરીમાં  કેટલાક જવારા રાખવા જોઈએ,તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થયો છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                                                                    

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Embed widget