શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે વિસર્જન બાદ નારિયેળ જ્વારાનું શું કરશો, જાણો નિયમ

Chaitra Navratri 2024: નવરાત્રિનો અવસર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ હોય છે, પરંતુ પૂજા પછી નવરાત્રિની વસ્તુઓનું શું કરવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી આજે 17મી એપ્રિલે પૂરી થઈ રહી છે. નવમી તિથિના રોજ વ્રત પૂર્ણ થયા બાદ ઉપવાસ સમાપ્ત થશે. આજે 17મી એપ્રિલે બપોરે 03.14 વાગ્યા સુધી ચાલશે. આ પછી, તમે નવરાત્રિની સ્થાપનાનું વિસર્જન કરી શકો છો. વિસર્જના નિયમો જાણવા જરૂરી છે.

નાળિયેરનું શું કરવું?

ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે કલશ પર  રાખેલ નારિયેળને લાલ કપડામાં લપેટીને પૂજા સ્થાન પર લાલ ચુંદડીમાં લપેટીને રાખવું જોઈએ. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અથવા તો માતાજીની ચોકીનું વિસર્જન કર્યાં બાદ આપ નારિયેળને વધેરીને પ્રસાદ તરીકે લઇ શકાય.  આ નારિયેળને વધેરીને  પરિવારના તમામ સભ્યોમાં વહેંચો અને માતાના આશીર્વાદ તરીકે સ્વીકારો.

ચોખાનું શું કરવું?

આ સાથે જ ચોખાને ઘરના દરેક ખૂણામાં છાંટી દો. આમ કરવાથી તમારા અને તમારા પરિવાર પર માતાની કૃપા હંમેશા બની રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને ધન અને ધનની ક્યારેય કમી નથી હોતી. જો નારિયેળને પૂજા સ્થાને મુકવાનો હો તો આ જ ચોખાનું આસન આપીને નારિયેલ મૂકો.

જુવારાનું શું કરવું?

જો તમે તમારા ઘરમાં નવરાત્રિ દરમિયાન માટીના વાસણમાં જવારા વાવ્યા હોય તો  નવરાત્રિ પછી વાડકીમાંથી જવ કાઢી લો અને ઘરમાં પૂજા સ્થાન પર થોડું જવ રાખો. પૈસાની જગ્યાએ એટલે કે તિજોરીમાં  કેટલાક જવારા રાખવા જોઈએ,તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થયો છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                                                                    

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget