શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે વિસર્જન બાદ નારિયેળ જ્વારાનું શું કરશો, જાણો નિયમ

Chaitra Navratri 2024: નવરાત્રિનો અવસર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ હોય છે, પરંતુ પૂજા પછી નવરાત્રિની વસ્તુઓનું શું કરવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી આજે 17મી એપ્રિલે પૂરી થઈ રહી છે. નવમી તિથિના રોજ વ્રત પૂર્ણ થયા બાદ ઉપવાસ સમાપ્ત થશે. આજે 17મી એપ્રિલે બપોરે 03.14 વાગ્યા સુધી ચાલશે. આ પછી, તમે નવરાત્રિની સ્થાપનાનું વિસર્જન કરી શકો છો. વિસર્જના નિયમો જાણવા જરૂરી છે.

નાળિયેરનું શું કરવું?

ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે કલશ પર  રાખેલ નારિયેળને લાલ કપડામાં લપેટીને પૂજા સ્થાન પર લાલ ચુંદડીમાં લપેટીને રાખવું જોઈએ. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અથવા તો માતાજીની ચોકીનું વિસર્જન કર્યાં બાદ આપ નારિયેળને વધેરીને પ્રસાદ તરીકે લઇ શકાય.  આ નારિયેળને વધેરીને  પરિવારના તમામ સભ્યોમાં વહેંચો અને માતાના આશીર્વાદ તરીકે સ્વીકારો.

ચોખાનું શું કરવું?

આ સાથે જ ચોખાને ઘરના દરેક ખૂણામાં છાંટી દો. આમ કરવાથી તમારા અને તમારા પરિવાર પર માતાની કૃપા હંમેશા બની રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને ધન અને ધનની ક્યારેય કમી નથી હોતી. જો નારિયેળને પૂજા સ્થાને મુકવાનો હો તો આ જ ચોખાનું આસન આપીને નારિયેલ મૂકો.

જુવારાનું શું કરવું?

જો તમે તમારા ઘરમાં નવરાત્રિ દરમિયાન માટીના વાસણમાં જવારા વાવ્યા હોય તો  નવરાત્રિ પછી વાડકીમાંથી જવ કાઢી લો અને ઘરમાં પૂજા સ્થાન પર થોડું જવ રાખો. પૈસાની જગ્યાએ એટલે કે તિજોરીમાં  કેટલાક જવારા રાખવા જોઈએ,તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થયો છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                                                                    

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget