શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે વિસર્જન બાદ નારિયેળ જ્વારાનું શું કરશો, જાણો નિયમ

Chaitra Navratri 2024: નવરાત્રિનો અવસર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ હોય છે, પરંતુ પૂજા પછી નવરાત્રિની વસ્તુઓનું શું કરવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી આજે 17મી એપ્રિલે પૂરી થઈ રહી છે. નવમી તિથિના રોજ વ્રત પૂર્ણ થયા બાદ ઉપવાસ સમાપ્ત થશે. આજે 17મી એપ્રિલે બપોરે 03.14 વાગ્યા સુધી ચાલશે. આ પછી, તમે નવરાત્રિની સ્થાપનાનું વિસર્જન કરી શકો છો. વિસર્જના નિયમો જાણવા જરૂરી છે.

નાળિયેરનું શું કરવું?

ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે કલશ પર  રાખેલ નારિયેળને લાલ કપડામાં લપેટીને પૂજા સ્થાન પર લાલ ચુંદડીમાં લપેટીને રાખવું જોઈએ. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અથવા તો માતાજીની ચોકીનું વિસર્જન કર્યાં બાદ આપ નારિયેળને વધેરીને પ્રસાદ તરીકે લઇ શકાય.  આ નારિયેળને વધેરીને  પરિવારના તમામ સભ્યોમાં વહેંચો અને માતાના આશીર્વાદ તરીકે સ્વીકારો.

ચોખાનું શું કરવું?

આ સાથે જ ચોખાને ઘરના દરેક ખૂણામાં છાંટી દો. આમ કરવાથી તમારા અને તમારા પરિવાર પર માતાની કૃપા હંમેશા બની રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને ધન અને ધનની ક્યારેય કમી નથી હોતી. જો નારિયેળને પૂજા સ્થાને મુકવાનો હો તો આ જ ચોખાનું આસન આપીને નારિયેલ મૂકો.

જુવારાનું શું કરવું?

જો તમે તમારા ઘરમાં નવરાત્રિ દરમિયાન માટીના વાસણમાં જવારા વાવ્યા હોય તો  નવરાત્રિ પછી વાડકીમાંથી જવ કાઢી લો અને ઘરમાં પૂજા સ્થાન પર થોડું જવ રાખો. પૈસાની જગ્યાએ એટલે કે તિજોરીમાં  કેટલાક જવારા રાખવા જોઈએ,તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થયો છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                                                                    

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
Embed widget