શોધખોળ કરો

Feng Shui Laughing Buddha: લાફિંગ બુદ્ધા આખરે કોણ છે, જાણો શુભતાનું કેમ મનાય છે ચિન્હ

ચીનની માન્યતાઓ અનુસાર, જાપાનના હોતેઈ મહાત્મા બુદ્ધના શિષ્યોમાંના એક હતા. જ્યારે તેને બુદ્ધ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારે તે જોરથી હસવા લાગ્યા હતા

Feng Shui Tips: ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ તરીકે ઓળખાય છે. ઘરમાં ફેંગશુઈના નિયમોનું ધ્યાન રાખવાથી વ્યક્તિના ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આવી સ્થિતિમાં તમે ફેંગશુઈમાં શુભ માનવામાં આવતા લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખી શકો છો. વ્યક્તિ આનો લાભ મેળવી શકે છે. પરંતુ આ માટે સાચી દિશા જાણવી ખૂબ જ જરૂરી છે.

 ફેંગ શુઇના સિદ્ધાંતો ઘણા પરિવારોમાં અનુસરવામાં આવે છે. તમે ઘણા લોકોને તેમના ઘર અને ઓફિસ ડેસ્ક પર લાફિંગ બુદ્ધા રાખતા જોયા હશે. ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર એટલે કે ફેંગશુઈમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે. તો ચાલો જાણીએ લાફિંગ બુદ્ધાને રાખવાની યોગ્ય સ્થાન ક્યું છે.

 લાફિંગ બુદ્ધા કોણ છે?

ચીનની માન્યતાઓ અનુસાર, જાપાનના હોતેઈ મહાત્મા બુદ્ધના શિષ્યોમાંના એક હતા. જ્યારે તેને બુદ્ધ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારે તે જોરથી હસવા લાગ્યા હતા. આ પછી તેણે લોકોને હસાવવા અને ખુશ કરવાને માટે તેને શુભતાનું ચિન્હ માનવા લાગ્યા. આ રીતે તેઓ લાફિંગ બુદ્ધા તરીકે ઓળખાય છે.

 સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે

ફેંગશુઈ અનુસાર લાફિંગ બુદ્ધની પ્રતિમાને મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે રાખવી શુભ માનવામાં આવે છે. આને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ પ્રતિમાને મુખ્ય દરવાજા પર એવી રીતે લગાવો કે દરવાજો ખોલતાની સાથે જ સૌથી પહેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ દેખાય. આ રીતે લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરમાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

 પ્રતિમા આવી હોવી જોઈએ

ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા સ્થાપિત કરતી વખતે ધ્યાન રાખો કે પ્રતિમાની ઉંચાઈ 30 ઈંચથી વધુ અને સાડા 32 ઈંચથી ઓછી હોવી જોઈએ. ફેંગશુઈ શાસ્ત્રો અનુસાર, લાફિંગ બુદ્ધાની મૂર્તિમાં ઓછામાં ઓછી આઠ આંગળીઓ હોવી જોઈએ. આનાથી મોટી કે નાની મૂર્તિ શુભ માનવામાં આવતી ન હતી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Advertisement

વિડિઓઝ

Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં
Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Hun To Bolish: હું તો બોલીશ : ભેળસેળિયાઓનું જેલ જવાનું નક્કી !
Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
ભારત અને ચીનમાં કામ કરતી પોતાની કંપનીઓને ધમકી આપી રહ્યા છે ટ્રમ્પ, અમેરિકન ટેક કંપનીઓને આપ્યું અલ્ટીમેટમ
ભારત અને ચીનમાં કામ કરતી પોતાની કંપનીઓને ધમકી આપી રહ્યા છે ટ્રમ્પ, અમેરિકન ટેક કંપનીઓને આપ્યું અલ્ટીમેટમ
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
IRCTC: હવે જનરલ કોચમાં સફર કરનારા મુસાફરોને સીટ પર મળશે ફૂડ અને પાણી, IRCTC શરૂ કરવા જઈ રહી છે નવી સુવિધા
IRCTC: હવે જનરલ કોચમાં સફર કરનારા મુસાફરોને સીટ પર મળશે ફૂડ અને પાણી, IRCTC શરૂ કરવા જઈ રહી છે નવી સુવિધા
Embed widget