શોધખોળ કરો

Lok Sabha Election Exit Poll Results 2024: એક્ટિઝ પોલ વચ્ચે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, જાણો ચૂંટણીને લઇને શું કહ્યુ?

Lok Sabha Election 2024 ABP C voter Exit poll: લોકસભા ચૂંટણી રોજ સાતમા તબક્કાના મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર નિશાન સાધ્યું હતું.

Lok Sabha Election 2024 ABP C voter Exit poll:  લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) શનિવારે (1 જૂન, 2024) ના રોજ સાતમા તબક્કાના મતદાન સાથે સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મતદારોએ તેમને નકારી દીધા છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે અવસરવાદી ગઠબંધન (ઇન્ડિયા ગઠબંધન) મતદારો સાથે તાલમેલ સાધવામાં અસફળ રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન જાતિવાદી, કોમવાદી અને ભ્રષ્ટ છે. આ ગઠબંધન પરિવારને બચાવવા માટે બન્યું હતું. ઇન્ડિયા ગઠબંધન લોકોની સામે રાષ્ટ્રનું વિઝન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમની નિપુણતા માત્ર પીએમ મોદીની ટીકા કરવામાં છે. લોકોએ આવી રાજનીતિને નકારી કાઢી છે.

શું દાવો કરાયો?

પીએમ મોદીએ વધુમાં દાવો કર્યો કે હું વિશ્વાસ સાથે કહું છું કે દેશની જનતાએ એનડીએના પક્ષમાં મતદાન કર્યું છે. લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો અને જાણવા મળ્યું કે અમે ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.

મતદારોનો આભાર માનતા તેમણે કહ્યું કે હું એનડીએના દરેક કાર્યકર્તાની પ્રશંસા કરવા માંગુ છું. કાર્યકરોએ કાળઝાળ ગરમી વચ્ચે અમારો વિકાસ એજન્ડા લોકોને સમજાવ્યો હતો અને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. અમારા કાર્યકરો અમારી સૌથી મોટી તાકાત છે.

પીએમ મોદીએ આ વાત એવા સમયે કરી છે જ્યારે લોકસભા ચૂંટણીને લઈને ટીવી પર ચાલી રહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ માટે લીડનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget