શોધખોળ કરો

Lok Sabha Election Exit Poll Results 2024: એક્ટિઝ પોલ વચ્ચે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, જાણો ચૂંટણીને લઇને શું કહ્યુ?

Lok Sabha Election 2024 ABP C voter Exit poll: લોકસભા ચૂંટણી રોજ સાતમા તબક્કાના મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર નિશાન સાધ્યું હતું.

Lok Sabha Election 2024 ABP C voter Exit poll:  લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) શનિવારે (1 જૂન, 2024) ના રોજ સાતમા તબક્કાના મતદાન સાથે સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મતદારોએ તેમને નકારી દીધા છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે અવસરવાદી ગઠબંધન (ઇન્ડિયા ગઠબંધન) મતદારો સાથે તાલમેલ સાધવામાં અસફળ રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન જાતિવાદી, કોમવાદી અને ભ્રષ્ટ છે. આ ગઠબંધન પરિવારને બચાવવા માટે બન્યું હતું. ઇન્ડિયા ગઠબંધન લોકોની સામે રાષ્ટ્રનું વિઝન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમની નિપુણતા માત્ર પીએમ મોદીની ટીકા કરવામાં છે. લોકોએ આવી રાજનીતિને નકારી કાઢી છે.

શું દાવો કરાયો?

પીએમ મોદીએ વધુમાં દાવો કર્યો કે હું વિશ્વાસ સાથે કહું છું કે દેશની જનતાએ એનડીએના પક્ષમાં મતદાન કર્યું છે. લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો અને જાણવા મળ્યું કે અમે ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.

મતદારોનો આભાર માનતા તેમણે કહ્યું કે હું એનડીએના દરેક કાર્યકર્તાની પ્રશંસા કરવા માંગુ છું. કાર્યકરોએ કાળઝાળ ગરમી વચ્ચે અમારો વિકાસ એજન્ડા લોકોને સમજાવ્યો હતો અને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. અમારા કાર્યકરો અમારી સૌથી મોટી તાકાત છે.

પીએમ મોદીએ આ વાત એવા સમયે કરી છે જ્યારે લોકસભા ચૂંટણીને લઈને ટીવી પર ચાલી રહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ માટે લીડનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget