શોધખોળ કરો

રામ મંદિર પર અક્ષય કુમારે કરેલુ ટ્વીટ થયુ વાયરલ, બોલ્યો- આ વર્ષે બહુ......

અક્ષય કુમારે ટ્વીટ કરીને આને ઐતિહાસિક દિવસ ગણાવ્યો. તેને લખ્યું- આ વર્ષે દિવાળી બહુજ જલ્દી આવી ગઇ. ઐતિહાસિક દિવસ છે. જય સિયા રામ. અક્ષયે ટાઇમ્સ સ્ક્વેર પર લાગેલી મોટી ડિજીટલ તસવીર વાળી એક ખબરને પણ શેર કરી હતી

મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી ઓગસ્ટ 2020એ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ઇંટ મુકી દીધી, ભૂમિ પૂજન બાદ તેને 40 કિલોગ્રાની ચાંદીની ઇંટથી પાયો નાંખ્યો હતો. આ ઔપચારિક ભૂમિ પૂજન બાદ બહુજ જલ્દી અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઇ જશે. આ પ્રસંગે તમામ નેતાઓની સાથે સાથે કલાકારોએ પણ પ્રતિક્રિયાઓ આપી હતી. આમાં અભિનેતા અક્ષય કુમારની પ્રતિક્રિયા હાલ ખુબ વાયરલ થઇ રહી છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને આને ઐતિહાસિક દિવસ ગણાવ્યો. તેને લખ્યું- આ વર્ષે દિવાળી બહુજ જલ્દી આવી ગઇ. ઐતિહાસિક દિવસ છે. જય સિયા રામ. અક્ષયે ટાઇમ્સ સ્ક્વેર પર લાગેલી મોટી ડિજીટલ તસવીર વાળી એક ખબરને પણ શેર કરી હતી.
અક્ષયે આ ટ્વીટ પાંચમી ઓગસ્ટે મોડી રાત્રે કર્યુ હતુ. અક્ષયનું ટ્વીટ આ સોશ્યલ મીડિયામાં હાલ ખુબ વાયરલ થઇ રહ્યુ છે. આ ટ્વીટ પર અક્ષયના ફેન્સ અને રામ ભક્તો જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાય લોકો આને લઇને ખુશ થયા છે, તો કેટલાકે સ્ટાર્સને નિશાને લીધો છે.
ખાસ વાત છે કે, રામ જન્મભૂમિમાં રામ મંદિર નિર્માણ માટે કરવામાં આવેલા ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સૌથી પહેલા 'સિયાવર રામચંદ્ર કી જય'નો નારો લગાવ્યો, અને પછી પોતાનુ ભાષણ શરૂ કર્યુ હતુ રામ મંદિર પર અક્ષય કુમારે કરેલુ ટ્વીટ થયુ વાયરલ, બોલ્યો- આ વર્ષે બહુ...... રામ મંદિર પર અક્ષય કુમારે કરેલુ ટ્વીટ થયુ વાયરલ, બોલ્યો- આ વર્ષે બહુ......
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત

વિડિઓઝ

Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન
Gujarat ATS : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, એટોમિટેડ ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની સુરતથી ધરપકડ
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Video: ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર: હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન, જાણો ભારત સાથે શું છે કનેક્શન
Video: ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર: હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન, જાણો ભારત સાથે શું છે કનેક્શન
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો પિચનો મિજાજ
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો પિચનો મિજાજ
Fruit Cleaning Tips: કાળી દ્રાક્ષમાં વધુ જંતુનાશકો હોય છે કે લીલી દ્રાક્ષમાં? જાણો તેને સાફ કરવાની યોગ્ય રીત
Fruit Cleaning Tips: કાળી દ્રાક્ષમાં વધુ જંતુનાશકો હોય છે કે લીલી દ્રાક્ષમાં? જાણો તેને સાફ કરવાની યોગ્ય રીત
રાષ્ટ્રપતિના પ્રોટોકોલનું ઉલ્લંઘન કેવી રીતે થયું? કેન્દ્રએ મમતા બેનર્જી સરકાર પાસેથી માંગ્યો જવાબ
રાષ્ટ્રપતિના પ્રોટોકોલનું ઉલ્લંઘન કેવી રીતે થયું? કેન્દ્રએ મમતા બેનર્જી સરકાર પાસેથી માંગ્યો જવાબ
Embed widget