શોધખોળ કરો

સુશાંત હત્યા કેસઃ મુંબઇ પહોંચેલા બિહાર પોલીસના IPS વિનય તિવારી તપાસને લઇને કર્યા મોટા ખુલાસા

મુંબઇ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન IPS અધિકારી વિનય તિવારીને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તમારુ મુંબઇ આવવુ મુંબઇને બિહાર પોલીસ વચ્ચેના ખરાબ કોર્ડિનેશનનુ પરિણામ છે. તો તેમને કહ્યું કે, બિલકુલ નહીં કોઇપણ તપાસની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે, અને તે સંદર્ભમાં તેમને અહીં મોકલવામાં આવ્યા છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સંદિગ્ધ મોત સાથે જોડાયેલી તપાસને આગળ વધારવા માટે મુંબઇ મોકલવામાં આવેલા બિહાર પોલીસના તેજતર્રાર IPS અધિકારી વિનય તિવારીએ મુંબઇ પહોંચતા જ કહ્યું કે તેમની ટીમ એક અઠવાડિયાથી મુંબઇમાં છે, અને તપાસને યોગ્ય દિશામાં આગળ લઇ જઇ રહી છે. મુંબઇ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન IPS અધિકારી વિનય તિવારીને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તમારુ મુંબઇ આવવુ મુંબઇને બિહાર પોલીસ વચ્ચેના ખરાબ કોર્ડિનેશનનુ પરિણામ છે. તો તેમને કહ્યું કે, બિલકુલ નહીં કોઇપણ તપાસની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે, અને તે સંદર્ભમાં તેમને અહીં મોકલવામાં આવ્યા છે. ખરાબ કૉર્ડિનેશનની કોઇ વાત નથી, પણ તેમનુ આગળનુ સ્ટેપ સુપરવિઝનનુ હોય છે.આના માટે સીનિયર ઓફિસરને આવવાનુ હોય છે. અને તે પ્રમાણે મને અહીં મોકલવામાં આવ્યો છે. હું મારી ટીમ સાથે મીટિંગ કરીશ અને તપાસની આ કાર્યવાહી આગળ વધારીશ. સુશાંત હત્યા કેસઃ મુંબઇ પહોંચેલા બિહાર પોલીસના IPS વિનય તિવારી તપાસને લઇને કર્યા મોટા ખુલાસા ઉલ્લેખનીય છે કે બિહાર પોલીસ મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડ્યેએ રવિવારે સૌથી પહેલા આઇએનએસને જણાવ્યુ કે પટના નગરના પોલીસ અધિક્ષક વિનય તિવારને મુંબઇ જવા માટે રવાના થઇ ચૂક્યા છે. બિહાર પોલીસને હજુ સુધી સુશાંતના મેડિકલ અને લીગલ ડૉક્યુમેન્ટ નથી મળ્યા, તિવારી કહ્યું કે કેસના જેટલા પણ ડૉક્યમેન્ટ છે તે તમામ અમે શોધવા માટે પ્રયાસ કરીશું. કેસ સંબંધિત તમામ ડૉક્યુમેન્ટ અમને મળી જશે. વિનય તિવારીએ કહ્યું કે, અમને જેની જરૂર પડશે તે વ્યક્તિ સાથે પુછપરછ કરીશું. સુશાંત હત્યા કેસઃ મુંબઇ પહોંચેલા બિહાર પોલીસના IPS વિનય તિવારી તપાસને લઇને કર્યા મોટા ખુલાસા
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget