શોધખોળ કરો
પાટીદાર આંદોલન દરમિયાન પિતા-પુત્રના મોત મામલે કોણે PSI સામે દાખલ કર્યું સોગંદનામું, જાણો વિગત
1/5

આ કેસમાં અગાઉ સિદ્ધાર્થની બહેને પણ જુબાની આપી હતી. જેમાં પણ પોલીસ ફાયરિંગમાં જ ભાઇ અને પિતાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
2/5

પાટીદાર અનામત આંદોલન મુદ્દે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલી બાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી હતી તે માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જ જવાબદાર હોવાનો મુદ્દો ઉઠાવી કોર્ટમાં ફરિયાદ થઇ હતી. જેમાં જતિન પટેલ નામના સાક્ષીએ જુબાની આપતા જણાવ્યું હતું કે, રામોલના પીએસઆઇ પારગીની ગોળી મારી નજર સામે સિદ્ધાર્થને વાગી હતી અને તેનું મોત થયું હતું.
Published at : 21 May 2018 05:06 PM (IST)
View More




















