શોધખોળ કરો

પાટીદાર આંદોલન દરમિયાન પિતા-પુત્રના મોત મામલે કોણે PSI સામે દાખલ કર્યું સોગંદનામું, જાણો વિગત

1/5
આ કેસમાં અગાઉ સિદ્ધાર્થની બહેને પણ જુબાની આપી હતી. જેમાં પણ પોલીસ ફાયરિંગમાં જ ભાઇ અને પિતાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
આ કેસમાં અગાઉ સિદ્ધાર્થની બહેને પણ જુબાની આપી હતી. જેમાં પણ પોલીસ ફાયરિંગમાં જ ભાઇ અને પિતાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
2/5
પાટીદાર અનામત આંદોલન મુદ્દે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલી બાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી હતી તે માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જ જવાબદાર હોવાનો મુદ્દો ઉઠાવી કોર્ટમાં ફરિયાદ થઇ હતી. જેમાં જતિન પટેલ નામના સાક્ષીએ જુબાની આપતા જણાવ્યું હતું કે, રામોલના પીએસઆઇ પારગીની ગોળી મારી નજર સામે સિદ્ધાર્થને વાગી હતી અને તેનું મોત થયું હતું.
પાટીદાર અનામત આંદોલન મુદ્દે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલી બાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી હતી તે માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જ જવાબદાર હોવાનો મુદ્દો ઉઠાવી કોર્ટમાં ફરિયાદ થઇ હતી. જેમાં જતિન પટેલ નામના સાક્ષીએ જુબાની આપતા જણાવ્યું હતું કે, રામોલના પીએસઆઇ પારગીની ગોળી મારી નજર સામે સિદ્ધાર્થને વાગી હતી અને તેનું મોત થયું હતું.
3/5
ત્યારે જ રાત્રે પીએસઆઇ પારગીએ ગોળી છોડી હતી જે સિદ્ધાર્થને વાગી હતી અને તેને સંજીવની હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ત્યારે જ રાત્રે પીએસઆઇ પારગીએ ગોળી છોડી હતી જે સિદ્ધાર્થને વાગી હતી અને તેને સંજીવની હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
4/5
હરેશભાઇ મહેતા નામની વ્યક્તિએ મેટ્રોકોર્ટમાં પોલીસ કમિશનર સહિત પાંચ સામે આઇપીસીની કલમ 166, 203, 204, 323, 324, 325, ૧૨૦ બી સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી હતી. જેમાં જતિન પ્રવિણભાઇ પટેલ નામના સાક્ષીએ જુબાની આપતા કોર્ટને જણાવ્યું હતું કે, 25 ઓગષ્ટ 2015ની રાત્રે 8 વાગ્યે મેં ટીવીમાં મે જોયું હતું કે, પોલીસે જીએમડીસી ગ્રાઉન્ડ પર લોકોને ફટકારી દમન ગુજાર્યું હતું.
હરેશભાઇ મહેતા નામની વ્યક્તિએ મેટ્રોકોર્ટમાં પોલીસ કમિશનર સહિત પાંચ સામે આઇપીસીની કલમ 166, 203, 204, 323, 324, 325, ૧૨૦ બી સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી હતી. જેમાં જતિન પ્રવિણભાઇ પટેલ નામના સાક્ષીએ જુબાની આપતા કોર્ટને જણાવ્યું હતું કે, 25 ઓગષ્ટ 2015ની રાત્રે 8 વાગ્યે મેં ટીવીમાં મે જોયું હતું કે, પોલીસે જીએમડીસી ગ્રાઉન્ડ પર લોકોને ફટકારી દમન ગુજાર્યું હતું.
5/5
અમદાવાદઃ પાટીદાર આંદોલન દરમિયાન થયેલા પોલીસ દમન મામલે પાસ નેતા દિલીપ સાબવા અને જતીન પટેલે સોગંદનામું દાખલ કર્યું છે. સરકાર દ્વારા રચવામાં આવેલ .કે.એ. પૂંજ તપાસ પંચમાં વસ્ત્રાલમાં 25 ઓગસ્ટ 2015ના રોજ પિતા-પુત્ર એવા ગિરીશભાઈ અને સિદ્ધાર્થના મોત બદલ પીએસઆઇ પારગી અને એ.સી.પી. નંદાસણા વિરુદ્ધ સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામામાં ડીજીપી શિવાનંદ ઝાનો પણ ઉલ્લેખ કર્યો છે.
અમદાવાદઃ પાટીદાર આંદોલન દરમિયાન થયેલા પોલીસ દમન મામલે પાસ નેતા દિલીપ સાબવા અને જતીન પટેલે સોગંદનામું દાખલ કર્યું છે. સરકાર દ્વારા રચવામાં આવેલ .કે.એ. પૂંજ તપાસ પંચમાં વસ્ત્રાલમાં 25 ઓગસ્ટ 2015ના રોજ પિતા-પુત્ર એવા ગિરીશભાઈ અને સિદ્ધાર્થના મોત બદલ પીએસઆઇ પારગી અને એ.સી.પી. નંદાસણા વિરુદ્ધ સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામામાં ડીજીપી શિવાનંદ ઝાનો પણ ઉલ્લેખ કર્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget