શોધખોળ કરો
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદિશ પટેલનું હાર્ટએકેટેથી મોત
1/5

જગદીશભાઇ પટેલ અમદાવાદ ખાતે તેઓના બહેનના નિવાસ્થાને રાખડી બંધાવવા આવ્યા હતા. ત્યાં જ તેઓને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું દુ:ખદ અવસાન થયું હતું. ગઇકાલ સાંજે જ સદગતની સ્મશાનયાત્રા નીકળી હતી. સદ્દગત જગદીશભાઇ પટેલનું આગામી ગુરૂવારે રાજકોટ ખાતે આત્મીય કોલેજમાં બેસણું રાખવામાં આવેલું છે.
2/5

અમદાવાદઃ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલનું રવિવારે દુઃખદ નિધન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઈ ઘણા લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે આવેલું કારખાનું 2012માં બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યુ હતું અને સેવાકીય પ્રવૃતિઓ કરતા હતા. સ્વ. જગદીશભાઈ પટેલનું ગુરૂવારે રાજકોટની આત્મીય કોલેજમાં બેસણું રાખવામાં આવ્યું છે.
Published at : 28 Aug 2018 09:52 AM (IST)
View More




















