શોધખોળ કરો

શશિ થરૂરઃ 2019માં BJP જીતશે તો ભારત 'હિન્દુ પાકિસ્તાન' બની જશે

1/4
આ મામલે ભાજપે પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, થરુર એવું કહે છે કે, 2019માં બીજેપી સત્તામાં આવશે તો ભારત 'હિન્દુ-પાકિસ્તાન' બની જશે. શરમ વિનાની કોંગ્રેસ ભારતને બદનામ કરવા અને હિન્દુઓનું અપમાન કરવાનો કોઈ મોકો નથી છોડતી. હિન્દુ આંતકીઓથી લઈને હિન્દુ પાકિસ્તાન સુધીના પાકિસ્તાનને ખુશ કરે તેવા નિવેદનોની તુલના કરવી અશક્ય છે.
આ મામલે ભાજપે પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, થરુર એવું કહે છે કે, 2019માં બીજેપી સત્તામાં આવશે તો ભારત 'હિન્દુ-પાકિસ્તાન' બની જશે. શરમ વિનાની કોંગ્રેસ ભારતને બદનામ કરવા અને હિન્દુઓનું અપમાન કરવાનો કોઈ મોકો નથી છોડતી. હિન્દુ આંતકીઓથી લઈને હિન્દુ પાકિસ્તાન સુધીના પાકિસ્તાનને ખુશ કરે તેવા નિવેદનોની તુલના કરવી અશક્ય છે.
2/4
 થરુરે કહ્યું, ભાજપ ત્રણેય તાકાત મેળવી લેશે ત્યારે હાલના ભારતીય બંધારણને ઉખાડીને ફેંકી દેશે અને એક નવું બંધારણ લખશે. તેમનું નવું બંધારણ હિન્દુ રાષ્ટ્ર પ્રમાણેનું હશે. તેઓ લઘુમતીઓ માટે સમાનતાના અધિકારો હટાવી દેશે. ત્યારપછી ભારતની સ્થિતિ 'હિન્દુ-પાકિસ્તાન' જેવી થઈ જશે. ત્યારપછી ભારત તે નહીં રહે જેના માટે ગાંધી, નહેરુ અને સ્વતંત્રતા સેનાઓ આઝાદી માટે લડાઈ લડ્યા હતા.
થરુરે કહ્યું, ભાજપ ત્રણેય તાકાત મેળવી લેશે ત્યારે હાલના ભારતીય બંધારણને ઉખાડીને ફેંકી દેશે અને એક નવું બંધારણ લખશે. તેમનું નવું બંધારણ હિન્દુ રાષ્ટ્ર પ્રમાણેનું હશે. તેઓ લઘુમતીઓ માટે સમાનતાના અધિકારો હટાવી દેશે. ત્યારપછી ભારતની સ્થિતિ 'હિન્દુ-પાકિસ્તાન' જેવી થઈ જશે. ત્યારપછી ભારત તે નહીં રહે જેના માટે ગાંધી, નહેરુ અને સ્વતંત્રતા સેનાઓ આઝાદી માટે લડાઈ લડ્યા હતા.
3/4
તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ થરુરે કહ્યું, ભાજપ સરકારને મોટા ફેરફાર કરવા માટે બંધારણ સંશોધનની જરૂર પડશે. તે માટે તેમણે લોકસભા અને રાજ્યસભામાં 2/3 બહુમતી અને અડધા રાજ્યોમાં બહુમતની જરૂર છે. એનડીએ સહયોગીઓ સાથે લોકસભામાં 2/3 બહુમત છે અને તેમની પાસે અડધાથી વધારે રાજ્યો પણ છે. માત્ર રાજ્યસભામાં બહુમતી નથી. પરંતુ ચાર-પાંચ વર્ષોમાં તેઓ રાજ્યસભામાં પણ બહુમતી મેળવી લેશે.
તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ થરુરે કહ્યું, ભાજપ સરકારને મોટા ફેરફાર કરવા માટે બંધારણ સંશોધનની જરૂર પડશે. તે માટે તેમણે લોકસભા અને રાજ્યસભામાં 2/3 બહુમતી અને અડધા રાજ્યોમાં બહુમતની જરૂર છે. એનડીએ સહયોગીઓ સાથે લોકસભામાં 2/3 બહુમત છે અને તેમની પાસે અડધાથી વધારે રાજ્યો પણ છે. માત્ર રાજ્યસભામાં બહુમતી નથી. પરંતુ ચાર-પાંચ વર્ષોમાં તેઓ રાજ્યસભામાં પણ બહુમતી મેળવી લેશે.
4/4
તિરુવનંતપુરમઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં જીતશે તો આ દેશ ‘હિન્દુ પાકિસ્તાન’ બની જશે. તિરુવનંતપુરમમાં એ કાર્યક્રમમાં સંબોધિત કરતાં શશિ થરુરે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી જો જીતશે તો તે નવું બંધારણ લખશે, જેનાથી આ દેશ પાકિસ્તાન બનવાના રસ્તે આગળ વધશે. જ્યાં લઘુમતીના અધિકારોનું કોઈ સન્માન નહીં કરવામાં આવે.
તિરુવનંતપુરમઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં જીતશે તો આ દેશ ‘હિન્દુ પાકિસ્તાન’ બની જશે. તિરુવનંતપુરમમાં એ કાર્યક્રમમાં સંબોધિત કરતાં શશિ થરુરે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી જો જીતશે તો તે નવું બંધારણ લખશે, જેનાથી આ દેશ પાકિસ્તાન બનવાના રસ્તે આગળ વધશે. જ્યાં લઘુમતીના અધિકારોનું કોઈ સન્માન નહીં કરવામાં આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget