શોધખોળ કરો

Health tips: સૂર્ય નમસ્કાર રોજ 10 મિનિટ કરવાથી થાય છે આ 7 અદભૂત ફાયદા

Suryanamaskar: ઘણા લોકો એવું માને છે કે 'સૂર્ય નમસ્કાર' એ માત્ર એક યોગ કસરત છે જે તમારી પીઠ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલ છે.

Suryanamaskar: ઘણા લોકો એવું માને છે કે 'સૂર્ય નમસ્કાર' એ માત્ર એક યોગ કસરત છે જે તમારી પીઠ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલ છે. આપની સમગ્ર શારીરિક સિસ્ટમ માટે આ એક ઉત્તમ વર્કઆઉટ છે. જેને કોઈપણ સાધનસામગ્રીના ઉપયોગની જરૂર નથી અને માત્ર દસ મિનિટમાં થઇ જાય છે.

જ્યારે યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે છે, ત્યારે સૂર્ય નમસ્કાર તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે. પરિણામો બતાવવામાં થોડો વધારાનો સમય લાગી શકે છે, પરંતુ તમને ટૂંક સમયમાં તમારી ત્વચા ડિટોક્સિફાય કરતી જોવા મળશે જેવી પહેલા ક્યારેય ન હતી.  સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, જેનાથી તમારી સર્જનાત્મકતા, સાહજિક ક્ષમતા, નિર્ણય લેવાની ક્ષમતા, નેતૃત્વ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધે છે

બોલિવૂડ એક્ટ્રેસ શીબાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા સૂર્ય નમસ્કારના ફાયદાઓ સાથે જોડાયેલી માહિતી તેના ફેન્સ સાથે શેર કરી છે. વીડિયો શેર કરતાં શીબાએ કેપ્શનમાં લખ્યું છે કે, “સૂર્યનમસ્કારના અનેક ફાયદા છે. . દરરોજ માત્ર 10 મિનિટ સૂર્યનમસ્કાર કરવા  શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક છે.

સૂર્ય નમસ્કાર, જેને 'ધ અલ્ટીમેટ આસન' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તમારી પીઠ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. તે ચયાપચય અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. જેના કારણે તમારી સ્કિન ગલોઇંગ બને છે. સૂર્ય નમસ્કારથી અનિયમિત માસિકની સમસ્યા પણ દૂર થાય છે.

દરરોજ સવારે માત્ર 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા માટે સમર્પિત કરવાથી તમારા જીવનના લગભગ દરેક પાસાઓમાં ઘણો બદલાવ આવી શકે છે.સૂર્ય નમસ્કાર તમારા રક્ત પરિભ્રમણને વધારે છે, જે તમારી ત્વચા અને તમારા ચહેરાની ચમક પાછી લાવે છે. તે કરચલીઓ અને વહેલા વૃદ્ધત્વને રોકવામાં પણ મદદ કરે છે. સારા પરિણામ મેળવવા માટે દરરોજ આ આસન માટે 10 મિનિટ ફાળવવી હિતાવહ છે.  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Embed widget