શોધખોળ કરો

Depression Symptoms: શું તમારું બાળક ડિપ્રેશનમાં તો નથી ને? આ બાબતો પર આપો ખાસ ધ્યાન

આજકાલ જે પ્રકારની ખરાબ જીવનશૈલી ચાલી રહી છે. તણાવ સતત વધી રહ્યો છે. પુખ્ત વયના લોકો જ નહીં બાળકો પણ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. આ સમયે બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Depression Symptoms In Kids: આજે પુસ્તકોનો જેટલો બોજ છે તેટલો પહેલા ન હતો. પહેલા બાળકો બે-ચાર ચોપડીઓથી જ્ઞાનની યાત્રા નક્કી કરતા. ત્યારે આજે પુસ્તકોનો બોજ બાળકોમાં ટેન્શનનો વિષય બન્યો છે. આ સિવાય મોબાઈલનો વધતો ઉપયોગ પણ ડિપ્રેશનનું કારણ બની રહ્યો છે. બાળકો ઘણા કલાકો સુધી મોબાઈલને વળગી રહે છે. મોબાઈલ પર અપાતી સામગ્રી પણ બાળકોને માનસિક રીતે બીમાર બનાવી રહી છે. બાળકો આજુબાજુનું વાતાવરણ અને ઘરમાં ઠપકો પણ સહન કરી શકતા નથી. આ પરિસ્થિતિને કારણે બાળકો કોઈપણ પ્રકારના ડિપ્રેશનમાં ન આવે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

બાળક ચિડચિડિયું તો નથી બની રહ્યું

બાળક દરેક બાબતમાં ઝઘડો કરી રહ્યું છે. ચિડાઈ જાય છે. મારામારી પર ઉતરી આવે છે. તો માતાપિતાએ ગંભીર બનવાની જરૂર છે. આ બાળકમાં ડિપ્રેશનની સ્થિતિ હોઈ શકે છે. માતાપિતાએ તરત જ બાળકનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. જરૂર જણાય તો મનોચિકિત્સક પાસેથી સારવાર લેવી જોઈએ.

બાળકે બોલવાનું બંધ તો નથી કરી દીધું ને?

જો બાળક ખૂબ જ મૌન રહે. કોઈની સાથે વાત નથી કરતું. જો કોઈ વ્યક્તિ વાત કરવાનું શરૂ કરેતો તેની સાથે વાત કરવાનો ઇનકાર કરે. આ સ્થિતિમાં માતાપિતાએ સાવચેત રહેવાની જરૂર છે.

એકલા રહેતા હોય ત્યારે પણ..

મૌન રહેવાની સાથે બાળક એકલું એકલું રહેવા લાગે. કોઇની સાથે વાતચીત ના કરે. જો તમે રૂમમાં એકલા એકલા પોતાની સાથે વાત કરવા લાગે તો તે ઠીક નથી. બાળક માનસિક રીતે વધુ બીમાર થઈ ગયું છે. તેનું કાઉન્સેલિંગ કરવું જોઈએ અને તાત્કાલિક સારવાર શરૂ કરવી જોઈએ.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ, ટીખળખોરે ફેંક્યો પથ્થરArvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget