શોધખોળ કરો

Dont Spoil Your Child: શું આપનું બાળક નાની વાત પર આક્રમક બની રહ્યું છે?, તો હોઈ શકે છે આ કારણ 

આજે માતા પિતા ઘરમાં પોતાનો મહતમ સમય પોતાના મોબાઈલમાં પસાર કરે છે માટે જ તેમનું બાળક પણ હજુ તો 6 મહિનાનું થયું હોય ત્યાં સુધીમાં તો મોબાઇલની આદત પડી ગઇ હોય છે.

Dont Spoil Your Child: શું આપનું બાળક નાની વાત પર આક્રમક બની રહ્યું છે?, તો હોઈ શકે છે આ કારણ 

આજના સમયમાં બાળક સામે કઈ પણ કરશો તે બધું તમને જોઇને ઝડપથી શીખી જાય છે . માટે જ તે તમને અનુસરીને તમારા જેવું બોલશે વર્તન કરશે. આજે માતા પિતા ઘરમાં પોતાનો મહતમ સમય પોતાના મોબાઈલમાં પસાર કરે છે માટે જ તેમનું બાળક પણ હજુ તો 6 મહિનાનું થયું હોય ત્યાં સુધીમાં તો મોબાઇલની આદત પડી ગઇ હોય છે. તો અમુક વાર માતા-પિતા બાળકો વધારે જીદ કરતા હોય કે પછી રડતું હોય છે ત્યારે મોબાઇલ પકડાવી દે છે. મોબાઇલને કારણે બાળક તરત શાંત તો થઇ જાય છે, પરંતુ લાંબાગાળે તેની ખરાબ અસરના કેસ પણ જોવા મળી રહ્યા છે. બાળકોના ઉછેર સાથે જોડાયેલી આ એક મોટી ભૂલ છે.

મોબાઇલને કારણે બાળકોને માનસિક અસર :

મિશિગન મેડિસિનમાં છાપવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, બાળકોને શાંત થવા માટે મોબાઈલ આપવાથી તેઓ સમય જતા માનસિક રોગી બની શકે છે. મોબાઇલના વધુ ઉપયોગને કારણે તેઓ ચીડિયા પણ થઈ જાય છે અને કેટલીકવાર પડકારજનક વાતાવરણમાં બાળક આક્રમક વર્તન પણ કરે છે. મોબાઇલના ઉપયોગને કારણે બાળકોની શારીરિક પ્રવૃત્તિ તો ઓછી થાય જ છે, પરંતુ વધતી ઉંમરની સાથે તેમનું વર્તન પણ બદલાય જાય છે. આ બાળકો ભાવનાત્મક રીતે નબળા હોય છે. તેની અસર છોકરાઓમાં વધુ જોવા મળે છે.

3-5 વર્ષના બાળકોના વ્યવહારમાં થઇ રહી છે ખરાબ અસર :

જામા પીડિયાટ્રિકસમાં મિશિગન મેડીસિન દ્રારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, 3-5 વર્ષના બાળકોને શાંત કરવા માટે ફોન કે ટેબલેટ સહિતના ડિવાઇસ આપવામાં આવે છે. આ ડિવાઇસના ઉપયોગથી છોકરાઓમાં ભાવનાત્મક વિકૃતિ થઈ શકે છે તો વધુ સમય સુધી ફોનનો ઉપયોગ કરવાને કારણે વર્તન નકારાત્મક થાય છે. તો પડકારજનક વર્તણૂકો પ્રત્યેની તેમની પ્રતિક્રિયા વધુ ખરાબ થાય છે.

તો મોબાઇલના ઉપયોગથી શરીરમાં એક પ્રકારની ડિસફંક્શન આવી જાય છે. બાળકોનો મૂડ સ્વિંગ થવા લાગે છે. ક્યારેક તેઓ ખૂબ જ ગુસ્સે થઇ જાય છે, તો ક્યારેક ચહેરા પર ઉદાસી અને નિરાશા જોવા મળે છે. જો આવા લક્ષણો દેખાય તો બાળકોએ મોબાઈલ આપવાનું બંધ કરી દેવું જોઈએ.

સ્વિંગિંગ જેવી પ્રવૃત્તિઓમાંથી ધ્યાન વિચલિત કરો :

મુખ્ય સંશોધક રેડેસ્કીએ જણાવ્યું હતું કે બાળકોને શાંત કરવા માટે ઘણી વૈકલ્પિક પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકાય છે, જે તેમના વિકાસમાં મદદરૂપ સાબિત થાય છે. સ્વિંગ્સ તેમને ઝૂલવું, ટ્રેમ્પોલિન પર કૂદવું, માટીથી રમવું, ગીતો સાંભળવા જેવી પ્રવૃત્તિઓ પણ કરાવી શકાય છે.

Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ બબાતે  ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget