શોધખોળ કરો

ગરમ ચીજવસ્તુ ખાધા પછી તરત જ પીવો છો ઠંડુ પાણી, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન

જોકે, ઉનાળામાં લોકો ઘણીવાર ઠંડા પાણીથી થતા નુકસાનને અવગણે છે. લોકો ગરમ વસ્તુઓ ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીવે છે

સૂકા ગળાને ભીના કરવા માટે હોય કે ગરમીથી શરીરને રાહત આપવા માટે ઠંડુ પાણી એક સરળ રસ્તો છે. જોકે, ઉનાળામાં લોકો ઘણીવાર ઠંડા પાણીથી થતા નુકસાનને અવગણે છે. લોકો ગરમ વસ્તુઓ ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ઠંડુ પાણી પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પાચનતંત્ર પર અસર કરે છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ઠંડુ પાણી શરીરના પાચનતંત્રને અસર કરે છે. ખોરાકને પચાવવા માટે પાચનતંત્રમાં એન્ઝાઇમ્સ અને ગૈસ્ટ્રિક જ્યૂસ એક્ટિવ થાય છે. જ્યારે આપણે ખૂબ ઠંડુ પાણી પીએ છીએ, ત્યારે શરીરનું આંતરિક તાપમાન અચાનક ઘટી જાય છે, જે પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે. ખોરાકને તૂટવા અને શોષવામાં સમય લાગી શકે છે.

મેડિકલ સાયન્સ શું કહે છે?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આયુર્વેદ અને મોડર્ન મેડિકલ સાયન્સ પણ આ અંગે લગભગ એકમત હોય તેવું લાગે છે. આયુર્વેદ માને છે કે ખૂબ ઠંડુ પાણી જઠરાગ્નિને નબળી પાડે છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી. કેટલાક તબીબી અભ્યાસો દર્શાવે છે કે કેટલાક કિસ્સાઓમાં ઠંડા પાણીની પાચનતંત્ર પર હળવી અસર થઈ શકે છે. જોકે, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, તેથી તેની અસર પણ અલગ અલગ રીતે જોઈ શકાય છે.

ગળામાં થઇ શકે છે આ સમસ્યા

શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. આવી સ્થિતિમાં જો તમે ગરમ વસ્તુઓ ખાધા પછી તરત જ ઠંડી વસ્તુઓનું સેવન કરો છો, તો શરીરનું તાપમાન પ્રભાવિત થાય છે. આના કારણે, તમારે ગળામાં દુખાવો વગેરેની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે

વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરની કુદરતી તાપમાન સિસ્ટમ પર અસર પડે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. ઠંડા પાણીને કારણે રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે, જે શરીરમાં રક્ત પ્રવાહને ધીમો કરી શકે છે.

વજન વધી શકે છે

ઠંડા પાણીથી ડાઇજેસ્ટિવ એન્ઝાઇમની પ્રોસેસ ધીમી પડી શકે છે. આ પાચન સમસ્યાઓને કારણે શરીરના ચયાપચયને અસર કરે છે. આવી સ્થિતિમાં વજન વધવાનું જોખમ રહેલું છે.

શરીરનું તાપમાન વધારે હોય ત્યારે સાવચેત રહો

ગરમ વસ્તુઓની સાથે જ્યારે શરીરનું તાપમાન વધારે હોય ત્યારે ઠંડુ પાણી પીવાની કાળજી લેવી જોઈએ. વર્કઆઉટ પછી તરત જ રેફ્રિજરેટેડ પાણી પીવું નુકસાનકારક હોઈ શકે છે. વર્કઆઉટ પછી શરીર ગરમ હોય છે અને અચાનક ઠંડુ પાણી પીવાથી શરીરના તાપમાનમાં આંચકો લાગી શકે છે. સ્નાયુઓની જડતા અને થાક વધી શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચન લાગુ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget