શોધખોળ કરો

Health Tips: શ્વાસમાં આવતી દુર્ગંધના કારણ, લક્ષણ અને ઘરેલુ ઉપચાર જાણો

શું આપ શ્વાસમાં આવતી દુર્ગંધના કારણે પરેશાન છો? તો તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. આ સમસ્યાના કારણો, લક્ષણો અને ઉપચાર સમજી લઇએ

હેલ્થ:શું આપ શ્વાસમાં આવતી દુર્ગંધના કારણે પરેશાન છો?  તો તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. આ સમસ્યાના કારણો, લક્ષણો અને ઉપચાર સમજી લઇએ દાંતમાં થયેલા ઇન્ફેકશનના કારણે તેમજ પેટની ગરબડના કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવે છે. . દાંતની વચ્ચે ઉત્પન થતાં બેકટરિયા કારણે પણ  આવી સમસ્યા ઉત્પન થાય છે. શ્વાસમાં આવતી દુર્ગંધના કારણો રાત્રે સૂતા પહેલા બ્રશ ન કરવાની આદન ન હોય તો આ સમસ્યા થઇ શકે છે. સારી રીતે બ્રશ ન થતું હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. ભોજનના ટૂકડા દાંતમાં ફસાઇ જતાં દાંતની સફાઇ ન થતાં ત્યાં બેક્ટેરિયા ઉત્પન થાય છે. જેના કારણે  પણ આ સમસ્યા ઉત્પન થઇ શકે છે.  સરળ ઘરેલું ઉપાય ફુદીનો ફુદીનાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ફુદીનાને પીસેને તેને પાણીમાં ઉમેરો, આ પાણીથી કોગળા કરવાથી  શ્વાસમાં  દુર્ગંધની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. આદુ આદુનો રસ અથવા તો એક ચમચી સૂઠ ગિલોયના રસ સાથે મિક્સ કરીને નિયમિત કોગળા કરવાથી શ્વાસમાં દુર્ગંધની સમસ્યાને દૂર કરી શકાય છે. તજ તજમાં સિનેમિક એલ્ડિહાઈડ નામનું એસેંશિયલ ઓયલ હોય છે. જે બેકટેરિયાનો સફાયો કરે છે. જે શ્વાસની દુર્ગંધને ઓછી કરે છે. એક ચપટી તજના પાવડરમાં એક કપ પાણી ઉમેરીને તેને ઉકાળી લો. આ પાણીથી કોગળા કરો. શ્વાસની દુર્ગંધથી મુક્તિ મળશે. લવિંગ લવિંગ પણ શ્વાસમાં આવતી દુર્ગંધમાં કારગર છે. તે એક પ્રાકૃતિક માઉથ ફ્રેશનર છે. તેમાં રહેલા એન્ટીબેક્ટિરિયલ ગુણ સારી રીતે બેક્ટરિયાના પ્રભાવને ઓછો કરે છે અને દુર્ગંધથી છુટકારો અપાવે છે. લવિંગને મોંમાં મુખવાસની જેમ ચાવવાથી રાહત મળે છે. લીંબુ લીંબુનો એસિડિક ગુણ મોંમાં બેક્ટીરિયાને ઉત્પન થવા દેતા નથી. તેમજ તેની સુગંધ શ્વાસની દુર્ગંધને ખત્મ કરે છે. એક કપ પાણી લો. તેમાં એક કપ લીંબુનું જ્યુસ ઉમેરો  અને  તેમાં  થોડું નમક ઉમેરો. આ પાણીથી કોગળા કરો. શ્વાસની દુર્ગંધ દૂર થશે અને તાજગી અનુભવાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vitamin B12 Deficiency: જો તમારા પગમાં આ લક્ષણો દેખાય તો સમજો વિટામિન B12 ની ઉણપ, તાત્કાલિક ડૉક્ટરને બતાવો   
Vitamin B12 Deficiency: જો તમારા પગમાં આ લક્ષણો દેખાય તો સમજો વિટામિન B12 ની ઉણપ, તાત્કાલિક ડૉક્ટરને બતાવો   
Best Pillow: સોફ્ટ કે હાર્ડ, જાડું કે પાતળું... ગરદનના દુખાવાથી બચવા માટે કયું ઓશિંકુ છે સૌથી બેસ્ટ?
Best Pillow: સોફ્ટ કે હાર્ડ, જાડું કે પાતળું... ગરદનના દુખાવાથી બચવા માટે કયું ઓશિંકુ છે સૌથી બેસ્ટ?
Prenatal Yoga Benefits: પ્રેગ્નેન્સીમાં કમરના દુખાવા અને ખરાબ ઊંઘમાંથી મળશે છુટકારો, બસ રોજ કરો આ એક કામ
Prenatal Yoga Benefits: પ્રેગ્નેન્સીમાં કમરના દુખાવા અને ખરાબ ઊંઘમાંથી મળશે છુટકારો, બસ રોજ કરો આ એક કામ
Monsoon Hair Fall: ચોમાસાની ઋતુમાં વધુ તૂટે છે વાળ, વરસાદ આવતા પહેલા જ કરી લો હેર ફોલ રોકવાનો જુગાડ
Monsoon Hair Fall: ચોમાસાની ઋતુમાં વધુ તૂટે છે વાળ, વરસાદ આવતા પહેલા જ કરી લો હેર ફોલ રોકવાનો જુગાડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
કેતને મેરેજ માટે 17 કરોડનો મહેલ કરાવ્યો હતો બુક, પિતાએ રડતાં-રડતાં કહ્યું, લગ્નની ના કહી દીધી હોત, હત્યા કેમ કરી?
કેતને મેરેજ માટે 17 કરોડનો મહેલ કરાવ્યો હતો બુક, પિતાએ રડતાં-રડતાં કહ્યું, લગ્નની ના કહી દીધી હોત, હત્યા કેમ કરી?
Embed widget