શોધખોળ કરો

Health:આપ પણ વહેલી સવારે આ ભૂલ કરો છો, તો સાવધાન, નહીં તો શરીર બની જશે રોગોનું ઘર

ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જે લોકો સવારે પૌષ્ટિક નાસ્તો કરે છે તેમનું વજન વધતું નથી. સ્થૂળતા પણ તેમને પરેશાન કરતી નથી. આ સાથે અનેક હઠીલા રોગોનું જોખમ પણ નહિવત રહે છે.

Health:ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જે લોકો સવારે પૌષ્ટિક નાસ્તો કરે છે તેમનું વજન વધતું નથી. સ્થૂળતા પણ તેમને પરેશાન કરતી નથી. આ સાથે અનેક હઠીલા રોગોનું જોખમ પણ નહિવત રહે છે.

પૌષ્ટિક આહાર આપણા શરીરને સ્વસ્થ અને ફિટ રાખે છે. પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલી અને ખરાબ આહારના કારણે મોટાભાગના લોકો પોષણના અભાવની  સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નાસ્તામાં સૌથી મોટી બેદરકારી જોવા મળે છે. જો તમે સવારનો  નાસ્તો સ્કિપ કરો છો તો  તે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેમને હૃદયરોગ, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ડાયટિશિયનના મતે સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ છે. તે મેટાબોલિક પ્રક્રિયાઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સવારના નાસ્તામાં બેદરકારી રાખવાથી શું આડઅસર થઈ શકે છે.

નાસ્તો કેટલો મહત્વપૂર્ણ છે

ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જો સવારનો નાસ્તો પૌષ્ટિક અને ભરપૂર હોય તો સ્વાસ્થ્ય સારું રહે છે. સંશોધકોનું કહેવું છે કે જે લોકો સવારે પૌષ્ટિક નાસ્તો કરે છે તેમને વજનની સમસ્યા નથી થતી અને સ્થૂળતા પણ નથી વધતી. આના કારણે ઘણા જૂના રોગોનો ખતરો રહેતો નથી. નિષ્ણાતોના મતે, જો તમે નાસ્તો છોડો છો, તો પછી અન્ય અનહેલ્ધી વસ્તુઓ ખાવાની સંભાવના વધી જાય છે, જેના કારણે શરીરને વધારાની કેલરી મળવા લાગે છે. આ ટેવો પણ ઇન્સ્યુલિન સ્પાઇક્સ તરફ દોરી શકે છે. તેનાથી ડાયાબિટીસ અને શરીરમાં ફેટ વધી શકે છે.  

હૃદય રોગનું જોખમ

જામા જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેમનામાં હાર્ટ એટેકનું જોખમ 27% સુધી વધી જાય છે. તેના કારણે હૃદયની ઘણી બીમારીઓ પણ વધી શકે છે.

ડાયાબિટીસનું જોખમ

હાર્વર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અભ્યાસ અનુસાર, 6 વર્ષ સુધી ચાલેલા એક સંશોધનમાં 46,289 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. જેનું પરિણામ આશ્ચર્યજનક જોવા મળ્યું હતું. જે મહિલાઓએ સવારનો નાસ્તો કર્યો ન હતો તેમને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધુ જોવા મળ્યું હતું. આનું કારણ ઇન્સ્યુલિન સ્પાઇક અને વધારે વજન હતું.

નિષ્ણાતો શું કહે છે

નિષ્ણાતોના મતે નાસ્તો શરીરના એનર્જી લેવલને જાળવી રાખે છે અને તેને એક્ટિવ બનાવવાનું કામ કરે છે. આ ગ્લુકોઝ સપ્લાય કરે છે અને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. જો નાસ્તામાં ફળો, સલાડ, દૂધ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
Advertisement

વિડિઓઝ

Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
Embed widget