શોધખોળ કરો

weight loss: શું રાત્રે ડિનર ના કરવાથી વજન ઓછું કરવામાં મળે છે મદદ, જાણો એક્સપર્ટ પાસેથી

જો તમે સતત રાત્રે જમવાનું છોડી રહ્યા છો તો તમારા સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે.

Is It Safe To Skip Meal: અભિનેતા મનોજ બાજપાઈ 54 વર્ષના છે અને હજુ પણ ખૂબ જ ફિટ અને યુવાન દેખાય છે. તેની ફિટનેસનું રહસ્ય શું છે, આ વાત પણ સામે આવી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે મનોજ બાજપેયીને તેમની ફિટનેસનું રહસ્ય પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 13-14 વર્ષથી ડિનર નથી કરતાં અને આ જ તેમની ફિટનેસનું રહસ્ય છે. આમ કરવાથી તેનું વજન પણ નિયંત્રણમાં રહે છે. હવે પ્રશ્ન એ છે કે શું આપણે ડિનર સ્કીપ કરી શકીએ. આનો જવાબ મેળવવા માટે અમે કેટલાક એક્સપર્ટ સાથે વાત કરી, ત્યારે ચાલો જાણીએ તેમણે આ વિશે શું કહ્યું.

શું રાત્રે રાત્રિભોજન છોડવું ઠીક છે?

ડાયેટિશિયન સાહનીના મતે ક્યારેક-ક્યારેક રાત્રિભોજન છોડવું ઠીક છે. તેનાથી સ્વાસ્થ્યને વધુ જોખમ નથી. ખાસ કરીને જો તમે દિવસ દરમિયાન સંતુલિત આહાર અને પૌષ્ટિક ખોરાક લીધો હોય. પરંતુ જો તમે સતત ખોરાક છોડી રહ્યા છો, તો તમારા સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. જેમ કે પોષક તત્ત્વોનો અભાવ, મેટાબોલિઝમ બંધ થવું, ઊર્જાનો અભાવ અને એકાગ્રતાનો અભાવ જેવી અસરો થઈ શકે છે.

કેટલાક કિસ્સાઓમાં ફાયદાકારક હોઈ શકે છે

ડાયેટિશિયન્સ પણ સંમત છે કે રાત્રિભોજન છોડવાથી કેટલાક કિસ્સાઓમાં વજન ઘટાડવામાં મદદ મળે છે. કારણ કે તે કેલરીની માત્રા ઘટાડવામાં ફાળો આપે છે. જો કે આમ કરવાથી નકારાત્મક અસરો પણ થાય છે. બીજી તરફ જો તમે કોઈપણ પ્રકારની બીમારીથી પીડિત છો. તો તમારે આવું કરતા પહેલા કોઈ હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી જરૂરી છે. નિષ્ણાતો એ પણ કહે છે કે એ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે રાત્રિભોજન છોડવાથી વજન ઘટાડવાની ગેરંટી નથી મળતી. વજન ઘટાડવા માટે તમારે નિયમિત શારીરિક પ્રવૃત્તિ, ભાગ નિયંત્રણ અને પૌષ્ટિક આહાર લેવાની જરૂર છે.

વારંવાર રાત્રિભોજન છોડવાની આડ અસરો

1. રાત્રિભોજન છોડવાથી વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ફાઇબર જેવા જરૂરી પોષક તત્વોની ઉણપ વર્તાઇ શકે છે

2. નિયમિતપણે ભોજન છોડવાથી તમારા શરીરની મેટાબોલિઝમની પ્રક્રિયામાં વિક્ષેપ પડી શકે છે, જેનાથી લોહીમાં શર્કરાના સ્તરમાં વધઘટ થાય છે, હોર્મોનલ નિયમન પર સંભવિત નકારાત્મક અસરો થાય છે.

3. ભોજન મર્યાદિત કરવું અથવા રાત્રિભોજન ન કરવું એ તમને અતિશય આહારનો શિકાર બનાવી શકે છે. અને આ તમારા વજન નિયંત્રણને અસર કરી શકે છે.

4. રાત્રિભોજન છોડવાથી તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની અને દૈનિક કાર્યોને શ્રેષ્ઠ રીતે કરવા માટેની તમારી ક્ષમતાને અસર થઈ શકે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

જો તમે રાત્રિભોજન છોડવાનું પસંદ કરો છો, તો તે મહત્વપૂર્ણ છે કે તમે સમગ્ર દિવસ દરમિયાન સંતુલિત, પોષક તત્વોથી ભરપૂર આહાર લો.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
Health Tips: શું તમને સવારે ઉઠતાની સાથે આવવા લાગે છે ચક્કર,જાણો કઈ બીમારીનો છે સંકેત?
Health Tips: શું તમને સવારે ઉઠતાની સાથે આવવા લાગે છે ચક્કર,જાણો કઈ બીમારીનો છે સંકેત?

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરતામાં ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Chaitar Vasava Statement : AAPના MLAએ abp અસ્મિતા સાથેની વાતચીતમાં ગઠબંધનને લઈને આપ્યું મોટુ નિવેદન
Israel Iran War Update: મહાયુદ્ધથી શેર માર્કેટમાં હાહાકાર, પ્રી-ટ્રેડિંગમાં શેર માર્કેટમાં જોરદાર કડાકો
Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
ઈરાન સંકટથી શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1040 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6.5 લાખ કરોડ સ્વાહા
ઈરાન સંકટથી શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1040 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6.5 લાખ કરોડ સ્વાહા
ભારત સામે હાર અને વર્લ્ડ કપમાંથી બહાર: PCBએ દરેક ખેલાડીને ફટકાર્યો ₹50 લાખનો દંડ
ભારત સામે હાર અને વર્લ્ડ કપમાંથી બહાર: PCBએ દરેક ખેલાડીને ફટકાર્યો ₹50 લાખનો દંડ
વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો પર હુમલો થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે
વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો પર હુમલો થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે
મુસ્લિમ દેશના વડાએ જ ટ્રમ્પને વારેવારે ફોન કરીને ઈરાન પર હુલમો કરવા ઉશ્કેર્યા, રીપોર્ટમાં થયો મોટો ખુલાસો
મુસ્લિમ દેશના વડાએ જ ટ્રમ્પને વારેવારે ફોન કરીને ઈરાન પર હુલમો કરવા ઉશ્કેર્યા, રીપોર્ટમાં થયો મોટો ખુલાસો
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
Embed widget