શોધખોળ કરો

તંદુરસ્ત લોકોને પણ થઇ શકે છે આ જીવલેણ બીમારી, તેના સંકેત અને બચાવના ઉપાય જાણી લો

આપે અનેક વખત જોયું હશે કે, બેલેસ્ડ ડાયટ, એક્સરસાઇઝ સહિતના પ્રયાસ છતાં પણ હૃદય સંબંધિત બીમારી થાય છે. તેનું કારણ, લક્ષણો અને ઉપચાર શું છે સમજીએ

Health tips :આપે અનેક વખત જોયું હશે કે, બેલેસ્ડ ડાયટ, એક્સરસાઇઝ સહિતના પ્રયાસ છતાં પણ હૃદય સંબંધિત બીમારી થાય છે. તેનું કારણ, લક્ષણો અને ઉપચાર શું છે સમજીએ

એક શોધ અનુસાર ભારતમાં 23 ટકા લોકોના મોત હૃદય સબંધિત બીમારીના કારણે થાય છે. જ્યારે ચીનમાં આ દર માત્ર 7 ટકા છે. હૃદય બીમાર થવાનું કારણ શું છે અને તેેનો ઇલાજ અને બચાવ શું છે સમજીએ.આપે અનેક વખત જોયું હશે કે, બેલેસ્ડ ડાયટ, એક્સરસાઇઝ સહિતના પ્રયાસ છતાં પણ હૃદય સંબંધિત બીમારી થાય છે. તેનું કારણ, લક્ષણો અને ઉપચાર શું છે સમજીએ

શું છે કોરોનરી આર્ટરી

આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ ધમનીઓ અને નસો દ્વારા થાય છે. ધમનીઓ હૃદયમાંથી શરીરના વિવિધ ભાગોમાં લોહીનું પરિભ્રમણ કરાવે છે. . ધમનીઓની દિવાલો જાડી લચીલી  હોય છે અને તેનો આંતરિક વ્યાસ નાનો હોય છે. તેમનો રંગ ગુલાબી અને  લાલ હોય છે અને જ્યારે  દબાણ થાય છે ત્યારે એક  આંચકા સાથે લોહી વહે છે. આપણા શરીરમાં રહેલા કુલ લોહીમાંથી લગભગ 15 ટકા લોહી દરેક સમયે ધમનીઓમાં ભરેલો રહે છે.

કોરોનરી આર્ટરી રોગના કારણો  લક્ષણો

ઉચ્ચ કોલેસ્ટ્રોલ તેનું મુખ્ય કારણ છે. હાઈ બ્લડ પ્રેશર હૃદય પર દબાણ વધારે છે, જે CAD નું જોખમ વધારે છે. ધૂમ્રપાનથી હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ડાયાબિટીસ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સિવાય કલાકો સુધી સતત બેસી રહેવું અને અનિયમિત જીવનશૈલી પણ આનું કારણ છે. રક્ત પ્રવાહમાં અવરોધ સામાન્ય રીતે છાતીમાં દુખાવો, કંઠમાળ, શ્વાસ લેવામાં તકલીફ, ગભરાટ, અનિયમિત ધબકારા, ઝડપી ધબકારા, નબળાઇ, ચક્કર, ઉબકા અથવા વધુ પડતો પરસેવો જેવા લક્ષણોનું કારણ બને છે.

શું છે ઇલાજ

એન્જો પ્લાસ્ટીના દ્રારા રક્ત પ્રવાહમાં સુધાર કરવામાં આછે. જેના માટે સ્ટેન્ટ લગાવવામાં આવે છે. બાયપાસ સર્જરી તેનો પરંપરાગત ઇલાજ છે. આ સિવાય નવી ટેકનીક ઓસીટી. આઇવીયૂએસ, આઇએફઆર પણ છે. જેનાથી સ્ટેંટથી બચી શકાય છે. આ સાથે લોડિંગ ડોઝનો પણ વિકલ્પ છે. દર્દીની ફિટનેસ અને સ્થિતિને જોઇને નિર્ણય લેવાય છે.

એન્જોપ્લાસ્ટીના 7-8 કલાક બાદ દર્દી ચાલી શકે છે. સાવધાની માટે થોડા દિવસ સીઢિ ન ચઢવી જોઇએ.  વ્યક્તિ માટે જરૂરી છે. તે સ્વસ્થ આહાર લે. તણાવમાં ન રહે અન હળવો વ્યાયામ કરે અને તેમજ ડોક્ટરની સૂચનાનું પાલન કરે

બચાવ માટે શું કરશો

40 ઉંમર બાદ નિયમિત બોડી ચેક અપ કરાવો.

ફિટનેસ, યોગ્ય દિનચર્યા અને પૌષ્ટિક ખોરાક હોવા છતાં, હૃદયની સમસ્યાઓ થતી રહે છે  પરંતુ તે જરૂરી છે કે કેટલીક બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી સમયસર સમસ્યાનો ઉકેલ આવી શકે. જો તમે ફિટનેસ, આહાર અને યોગ્ય દિનચર્યા વિશે જાગૃત હશો તો  કેટલાક અંશે તેનાથી બચી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget