શોધખોળ કરો

Navratri 2024: નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ભૂલ કરશો તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Navratri 2024: નવરાત્રીના પવિત્ર દિવસોની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવા જેવી નાની ભૂલ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.

Navratri 2024: શારદિય નવરાત્રિના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આ વર્ષે નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે.માતાને સમર્પિત આ પર્વમાં શક્તિની આરાધના કરવામાં આવે છે. શક્તિ સ્વરૂપા જગદંબાની સાધના આરાધના અને ઉપાસનનાના આ પર્વમાં અનુષ્ઠાનની સાથે નવ દિવસ ઉપવાસ કરવાનું પણ વિધાન છે. જો કે નવ દિવસના ઉપવાસ દરમિયાન કેટલીક ગલતી સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો ઉપવાસ તો કરે છે પરંતુ ફરાળમાં બહારને પેકેટ ફૂડ અને ઓઇલી ફૂડનો સમાવેશ કરે છે. જેના કારણે નવ દિવસનું આ ડાયટ સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. 

 Side Effects Of Package Food:નવરાત્રીના પવિત્ર દિવસોની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવા જેવી નાની ભૂલ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. નવરાત્રીના પાવન અને શુભ દિવસો 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યાં છે.  નવરાત્રીના પર્વનું ખૂબ જ મહત્વ છે. માતાની આરાધનાની સાથે ભક્તો આ નવ દિવસ ઉપવાસ પણ કરે છે. જો આપ ઉપવાસ કરતા હો અને પેકેડ ફૂડ લેવાનું વિચારતા હો તો આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

 અવોઇડ કરો પેકેડ ફૂડ

 આજકાલ બજારમાં ઉપવાસ દરમિયાન  ખાઇ શકાય તેવા પેકડ ફૂડની ભરમાર છે.  જેમાં બટાકાની ચિપ્સ, પાપડ, મખાના, નમકીન જેવી ઘણી વસ્તુઓ મળે છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન, ઘણા લોકો મહેનત ટાળવા માટે બજારમાંથી આ પેક્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે. આવું કરવું સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. આ પ્રકારનું પેકેજ્ડ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અને તેને ખાવાથી વજન પણ ઝડપથી વધે છે, તેથી ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવાની ભૂલ ન કરવી જોઈએ.

ઉપવાસ દરમિયાન વધુ પડતું પ્રવાહી ન પીવું એ સૌથી મોટી ભૂલ છે. બહારથી પેક કરેલા જ્યુસમાં કેમિકલ હોય છે, જેનાથી બચવું જોઈએ. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે ઘરે જ તાજા ફળોનો રસ પી શકો છો.

નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ખાવાના ઘણા વિકલ્પો છે, પરંતુ આ દરમિયાન બિનઆરોગ્યપ્રદ આહાર લેવાની ભૂલ ન કરો. કેળાની ચિપ્સ, તળેલા બટેટા અને તેલમાંથી બનેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.

આખો દિવસ ઉપવાસ કર્યા પછી રાત્રે વધુ પડતું ખાવાની ભૂલ ન કરો. તેનાથી પાચન બગડી શકે છે અને વજન ઘટવાને બદલે વધે છે.

  Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો

આ પણ વાંચો

Navratri 2024: નવરાત્રિ દરમિયાન મહાલક્ષ્મીના આશિષ માટે કપૂરનો આ સિદ્ધ પ્રયોગ કરો, આર્થિક સ્થિતિ થશે મજબૂત

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
કોણ હતી ભારતની પહેલી મહિલા આઇએએસથી લઇ પાયલટ-જજ અને આઇપીએસ ? વિમેન્સ ડે પર જુઓ લિસ્ટ
કોણ હતી ભારતની પહેલી મહિલા આઇએએસથી લઇ પાયલટ-જજ અને આઇપીએસ ? વિમેન્સ ડે પર જુઓ લિસ્ટ
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget