શોધખોળ કરો

Myths Vs Facts: શું બાયપાસ સર્જરી બાદ સામાન્ય જિંદગી ના જીવી શકાય, જાણો શું છે સત્ય?

આજકાલ હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ ગમે ત્યારે આવી શકે છે.

Bypass Surgery : છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જેનું પરિણામ આપણા શરીરને ભોગવવું પડી રહ્યું છે. ખાવા પીવામાં ફેરફાર, ઊંઘ પુરી ના થવી અને શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાને કારણે વજન વધવા જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. તેની અસર હૃદયના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. આ જ કારણ છે કે આજકાલ હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ ગમે ત્યારે આવી શકે છે. આ અંગે સાવધાની રાખવાની જરૂર છે. તબીબોનું કહેવું છે કે હૃદયની સમસ્યા બાદ બાયપાસ સર્જરી કરવામાં આવે છે જેના દ્વારા હૃદયની ધમનીઓ ખોલવામાં આવે છે.

જ્યારે હૃદયમાં બ્લોકેજને કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે જતો નથી ત્યારે બાયપાસ સર્જરી કરવી પડે છે. જેમાંથી વ્યક્તિને ઘણો ફાયદો મળી શકે છે. જો કે, કેટલાક લોકો માને છે કે બાયપાસ સર્જરી પછી વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકતી નથી. જાણો શું કહે છે ડોક્ટર્સ.

Myth : માત્ર વૃદ્ધ લોકો જ હૃદયની બાયપાસ સર્જરી કરાવે છે.

Fact : ડૉક્ટરો કહે છે કે આજકાલ દરેક વયજૂથ માટે હાર્ટ બાયપાસ સર્જરી સામાન્ય બની ગઈ છે. ખોટી ખાનપાન, સ્થૂળતા અને હાઈ બ્લડપ્રેશરના કારણે પણ યુવાનોને હૃદયરોગનું જોખમ વધારે છે. તેથી એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે માત્ર વૃદ્ધોને જ હૃદયની બાયપાસ સર્જરી કરવી પડે છે.

Myth : બાયપાસ સર્જરી પછી હાર્ટ એટેક આવતો નથી.

Fact : ડૉક્ટર્સ કહે છે કે હાર્ટ બાયપાસ સર્જરીથી હાર્ટ એટેક જેવી હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે પરંતુ તેને સંપૂર્ણપણે દૂર કરી શકાતું નથી. આથી સર્જરી પછી પણ સાવધાની રાખવી પડે છે અને આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે. નહી તો હૃદય રોગ ગમે ત્યારે વધી શકે છે.

Myth : બાયપાસ સર્જરી પછી સામાન્ય જીવન જીવી શકાતું નથી

Fact :  ડોક્ટર્સ કહે છે કે જો યોગ્ય કાળજી લેવામાં આવે તો બાયપાસ સર્જરી પછી પણ વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે. બાયપાસ સર્જરી પછી હ્રદયની તકલીફો ઘટાડી શકાય છે, તેનું જોખમ ઘટાડી શકાય છે પણ સમસ્યા સંપૂર્ણપણે દૂર થતી નથી. તેથી બેદરકારી રાખવી જોઈએ નહી. સર્જરી પછી તમે યોગ્ય આહાર, દિનચર્યા અને જીવનશૈલી અપનાવીને અને તમારી યોગ્ય કાળજી લઈને સામાન્ય જીવન જીવી શકો છો.

Disclaimer:  સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ

Alcohol: શું દરરોજ થોડો થોડો દારુ પીવાથી શરીરને ફાયદો થાય છે? રિસર્ચમાં થયો ખુલાસો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dehydration Symptoms: પાણી પીધા વિના માણસ કેટલા દિવસ જીવતો રહી શકે છે? જાણીલો જવાબ
Dehydration Symptoms: પાણી પીધા વિના માણસ કેટલા દિવસ જીવતો રહી શકે છે? જાણીલો જવાબ
Health Tips: તમારા ભોજનમાં જરુર કરો લીલા મરચાંનો સમાવેશ, જાણીલો તેના ફાયદા
Health Tips: તમારા ભોજનમાં જરુર કરો લીલા મરચાંનો સમાવેશ, જાણીલો તેના ફાયદા
Creamy lassi without sugar: ક્રિમી લસ્સી ખાંડ વિનાની બનાવવા માટે આ રેસિપી કરો ટ્રાય
Creamy lassi without sugar: ક્રિમી લસ્સી ખાંડ વિનાની બનાવવા માટે આ રેસિપી કરો ટ્રાય
Fruits And Vegetables Storage Tips: આ ફળો અને શાકભાજીને ક્યારેય એકસાથે ન રાખવા જોઈએ, 99% સ્ત્રીઓ કરે છે આ ભૂલ
Fruits And Vegetables Storage Tips: આ ફળો અને શાકભાજીને ક્યારેય એકસાથે ન રાખવા જોઈએ, 99% સ્ત્રીઓ કરે છે આ ભૂલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
Embed widget