શોધખોળ કરો

લીંબુની છાલનો આ રીતે ઉપયોગ કરવાથી ઉતરે છે વજન, હૃદય સંબંધિત આ સમસ્યામાં પણ આ કારગર છે ટિપ્સ

લીબું સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય તેમજ સૌદર્યવર્ધક છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. આપે સાંભળ્યું હશે કે લીંબુનો રસ હુંફાળા પાણીમાં પીવાથી વજન ઉતારવા માટે કારગર બને છે જો કે તેની છાલ પણ ઉપયોગી છે.

Health tips:લીબું સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય તેમજ સૌદર્યવર્ધક છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. આપે સાંભળ્યું હશે કે લીંબુનો રસ હુંફાળા પાણીમાં પીવાથી વજન ઉતારવા માટે કારગર બને છે જો કે તેની છાલ પણ ઉપયોગી છે. 

લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે. તે ત્વચાની હેલ્થ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા સહિત અનેક રીતે  ઉપયોગી છે. 

લીંબુની છાલનો કેવી રીતે કરશો પ્રયોગ
લીંબુની છાલને સારી રીતે ધોઇને તેને સૂકવી દો. યાદ રાખો કે આ છાલને તાપમાં નહીં પરંતુ છાંયડે સૂકવી તેવું કરવાથી તેના પોષક તત્વો તેમાં બની રહે છે. છાલ સૂકવ્યાં બાદ તેનો મિક્સરમાં પાવડર તૈયાર કરી લો. આ પાવડરને એરટાઇટ ડબ્બામાં પેક કરીને સ્ટોર કરી દો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરો . આપ કાચી છાલનું પણ સેવન કરી શકો છો.

વજન ઉતારવામાં કારગર
લીંબુના રસની જેમ જ લીંબુની છાલ પણ વજન ઉતારવામા માટે કારગર છે. લીંબુના છાલના સેવનથી વજન ઉતારવાની સાથે બીજા અનેક પણ ફાયદા થાય છે.

આ રોગમાં છે કારગર પ્રયોગ 
 લીંબુની છાલમાં કેલ્શિયમ, વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ છે.  જે હાડકાંના મજબૂત કરે છે. લીંબુની છાલના સેવનથી સાંઘાના રોગ, સહિત આર્થટાઇસ જેવી  બીમારીઓ દૂર કરી શકાય છે. 

હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ ઘટશે
લીંબુની છાલ પણ તેના રસની જેમ વજનને ઘટાડે, જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જેથી હૃદય સંબંધિત બીમારીનું પણ જોખમ ઘટે છે. બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ કારગર છે. 

ટોક્સિન્સ દૂર કરે છે
લીંબુની છાલ શરીરના ટોકસિન્સને દૂર કરે છે. જેથી દરેક રીતે સ્વાસ્થ્ય વર્ધક છે. ટોકસિન્સ બહાર જતાં શરીરને અનેક બીમારી બચાવે છે. સ્કિન પણ નિખારે છે. 


સ્ટ્રેસ લેવલ ઘટાડે છે
લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે માનસિક તણાવ ઘટાડવામાં કાગરગ બને છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget