શોધખોળ કરો

Health tips: લાંબા સમયથી કાપીને રાખેલા ફળો અને શાકભાજીનું સેવન ન કરો, સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન

જો આપણે એક દિવસ પહેલા શાકભાજી અથવા ફળો કાપીને સ્ટોર કરીએ છીએ તો તેમાં રહેલા પોષક તત્વો વિટામિન સી, કેરોટેનાઇડ પણ તેમાંથી નીકળી જાય છે.

Health tips:  જો આપણે એક દિવસ પહેલા શાકભાજી અથવા ફળો કાપીને સ્ટોર કરીએ છીએ તો  તેમાં રહેલા પોષક તત્વો વિટામિન સી, કેરોટેનાઇડ પણ તેમાંથી નીકળી જાય છે.

ફળો અથવા શાકભાજી કાપ્યા પછી, જો તમને  લાંબો સમય  એમ જ રાખવામાં આવે તો તેમાંથી પોષક તત્ત્વો છૂટી જાય છે,  જો આપ તને કોઇ એરટાઇટ કન્ટેનરમાં રાખો તો થોડા ઘણા અંશે તેને ફ્રેશ રાખી શકાય છે.  જો તમે તેને યોગ્ય રીતે પેક કરી રહ્યા હોવ અથવા તેને બોક્સમાં પેક કરીને રાખો, તો આવું થતું નથી. જ્યારે તમે ફળો અને શાકભાજીને યોગ્ય રીતે સંગ્રહિત કરતા નથી ત્યારે તેમના પોષક તત્વો ખતમ થઇ જાય છે.

સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જો આપણે ફળો અને શાકભાજીને ધારદાર છરીથી કાપીએ છીએ, તો છરી પણ તેમના પોષક તત્ત્વો કાઢવાનું એક કારણ છે. ઘણા સંશોધકો માને છે કે જ્યારે આપણે ફળો અને શાકભાજી કાપીએ છીએ, ત્યારે તે ઘણા કોષોને તોડી નાખે  છે. તાજા શાકભાજીની સરખામણીએ પહેલેથી સમારેલી શાકભાજી રાંધવામાં સ્વાદમાં ફેર આવે છે

ઘણી વખત આપણે જોયું છે કે જ્યારે આપણે ફળો અને શાકભાજી કાપીએ છીએ ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. આવું  ફૂડ ખાવાથી ઘણી વખત આપણું પાચનતંત્ર પણ બગાડે છે કારણ કે તેમાં રહેલા પોષક તત્વો દૂર થઈ જાય છે.શાક કાપીને રાખી દેવાથી  શાકભાજીમાં શુગર બ્રેકડાઉન થાય છે અને તે કાર્બન ડાયોક્સાઈડ રિલીઝ કરે છે. આ કારણે શાકભાજી ખરાબ થાય છે, તેનો દેખાવ જોતા જ આ ખ્યાલ આવે છે.

ઘણા લોકો સમયના અભાવે રાત્રે સમારેલા શાકભાજી અને ફળોને ફ્રીઝમાં રાખી દે છે અને તેનો સવારે ઉપયોગ કરે છે. આ રીત યોગ્ય નથી.  આવું કરવાથી આપ શાક અને ફળોમાં રહેવા પોષકતત્વનો સંપૂર્ણ લાભ મળતો નથી. જો આપણે એક દિવસ પહેલા ફળો અને શાકભાજી કાપી નાખીએ તો તેમાં રહેલા વિટામિન સી અને કેરોટીનોઈડ્સ પણ તેમાંથી નીકળી જાય છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Embed widget