શોધખોળ કરો

Health tips: લાંબા સમયથી કાપીને રાખેલા ફળો અને શાકભાજીનું સેવન ન કરો, સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન

જો આપણે એક દિવસ પહેલા શાકભાજી અથવા ફળો કાપીને સ્ટોર કરીએ છીએ તો તેમાં રહેલા પોષક તત્વો વિટામિન સી, કેરોટેનાઇડ પણ તેમાંથી નીકળી જાય છે.

Health tips:  જો આપણે એક દિવસ પહેલા શાકભાજી અથવા ફળો કાપીને સ્ટોર કરીએ છીએ તો  તેમાં રહેલા પોષક તત્વો વિટામિન સી, કેરોટેનાઇડ પણ તેમાંથી નીકળી જાય છે.

ફળો અથવા શાકભાજી કાપ્યા પછી, જો તમને  લાંબો સમય  એમ જ રાખવામાં આવે તો તેમાંથી પોષક તત્ત્વો છૂટી જાય છે,  જો આપ તને કોઇ એરટાઇટ કન્ટેનરમાં રાખો તો થોડા ઘણા અંશે તેને ફ્રેશ રાખી શકાય છે.  જો તમે તેને યોગ્ય રીતે પેક કરી રહ્યા હોવ અથવા તેને બોક્સમાં પેક કરીને રાખો, તો આવું થતું નથી. જ્યારે તમે ફળો અને શાકભાજીને યોગ્ય રીતે સંગ્રહિત કરતા નથી ત્યારે તેમના પોષક તત્વો ખતમ થઇ જાય છે.

સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જો આપણે ફળો અને શાકભાજીને ધારદાર છરીથી કાપીએ છીએ, તો છરી પણ તેમના પોષક તત્ત્વો કાઢવાનું એક કારણ છે. ઘણા સંશોધકો માને છે કે જ્યારે આપણે ફળો અને શાકભાજી કાપીએ છીએ, ત્યારે તે ઘણા કોષોને તોડી નાખે  છે. તાજા શાકભાજીની સરખામણીએ પહેલેથી સમારેલી શાકભાજી રાંધવામાં સ્વાદમાં ફેર આવે છે

ઘણી વખત આપણે જોયું છે કે જ્યારે આપણે ફળો અને શાકભાજી કાપીએ છીએ ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. આવું  ફૂડ ખાવાથી ઘણી વખત આપણું પાચનતંત્ર પણ બગાડે છે કારણ કે તેમાં રહેલા પોષક તત્વો દૂર થઈ જાય છે.શાક કાપીને રાખી દેવાથી  શાકભાજીમાં શુગર બ્રેકડાઉન થાય છે અને તે કાર્બન ડાયોક્સાઈડ રિલીઝ કરે છે. આ કારણે શાકભાજી ખરાબ થાય છે, તેનો દેખાવ જોતા જ આ ખ્યાલ આવે છે.

ઘણા લોકો સમયના અભાવે રાત્રે સમારેલા શાકભાજી અને ફળોને ફ્રીઝમાં રાખી દે છે અને તેનો સવારે ઉપયોગ કરે છે. આ રીત યોગ્ય નથી.  આવું કરવાથી આપ શાક અને ફળોમાં રહેવા પોષકતત્વનો સંપૂર્ણ લાભ મળતો નથી. જો આપણે એક દિવસ પહેલા ફળો અને શાકભાજી કાપી નાખીએ તો તેમાં રહેલા વિટામિન સી અને કેરોટીનોઈડ્સ પણ તેમાંથી નીકળી જાય છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!

વિડિઓઝ

Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |
Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : રહસ્યમય પ્રલય
Hun To Bolish : હું તો બોલીશ : આ દંડ કોણ ભરશે?
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
EPFO: નોકરી છૂટ્યા બાદ કર્મચારીઓ PF બેલેન્સમાંથી 75% ઉપાડી શકશે, EPFO ​​ના નવા નિયમો જાણો
EPFO: નોકરી છૂટ્યા બાદ કર્મચારીઓ PF બેલેન્સમાંથી 75% ઉપાડી શકશે, EPFO ​​ના નવા નિયમો જાણો
Nepal Flood: નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Flood:નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Embed widget