શોધખોળ કરો

કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ એ નાયકોને સલામ કરવાનો દિવસ છે જેમણે અંગોનું દાન કરીને બીજાઓને જીવનની સૌથી કિંમતી ભેટ આપી છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના અંગો બીજાના શરીરમાં ધબકી શકે છે, શ્વાસ લઈ શકે છે અને જોઈ શકે છે? હા, આ દિવસ આપણને આ ચમત્કાર વિશે જણાવે છે અને અંગદાન જેવા મહાન દાનમાં ભાગ લેવા પ્રેરણા આપે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને અંગદાનના મહત્વથી વાકેફ કરવાનો અને આ સંદર્ભમાં ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવાનો છે.

અંગદાન શા માટે મહત્વપૂર્ણ છે?

અમેરિકાના યુનાઇટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ (UNOS) અનુસાર, હજારો લોકો જીવન બચાવનાર અંગ પ્રત્યારોપણ માટે રાહ જોવાની યાદીમાં છે પરંતુ ઉપલબ્ધ દાતાઓની સંખ્યા ખૂબ ઓછી છે. દરેક દાતા 8 લોકોના જીવન બચાવી શકે છે અને 75થી વધુ લોકોના જીવનને સુધારી શકે છે. આ જ કારણ છે કે અંગદાનને જીવનની સૌથી મોટી ભેટ કહેવામાં આવે છે.

વિશ્વ અંગદાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત 20મી સદીથી જોઈ શકાય છે. 1954માં ડૉ. જોસેફ મરેએ પ્રથમ વખત જીવંત દાતા (રોનાલ્ડ લી હેરિક) માંથી એક કિડની તેમના જોડિયા ભાઈને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ તે ક્ષણ હતી જેણે પાછળથી હૃદય, લીવર, ફેફસાં અને અન્ય અંગોના પ્રત્યારોપણનો માર્ગ ખોલ્યો. આ ઐતિહાસિક ઘટનાએ અંગ દાનના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવી હતી. આ દિવસ આપણને તબીબી પ્રગતિની યાદ અપાવે છે જેણે હજારો લોકોને નવું જીવન આપ્યું છે.

વર્ષ 2025ની થીમ શું છે?

આ વર્ષે વિશ્વ અંગ દાન દિવસનું સૂત્ર છે - "Answering the Call" એટલે કે અંગ દાન સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ, ડોકટર્સ, નર્સો અને સંગઠનોએ તેમની પ્રતિબદ્ધતા અને ટીમવર્કને મજબૂત બનાવવું જોઈએ, જેથી વધુને વધુ લોકો નવું જીવન મેળવી શકે. આ થીમ દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું કિરણ પણ છે.

ભારતમાં અંગદાનનો ઇતિહાસ

ભારતની વાત કરીએ તો દેશનું પ્રથમ સફળ ડિસીસ ડોનર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ઓગસ્ટ 1994 ના રોજ થયું હતું, જેણે તબીબી જગતમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. આ જ કારણ છે કે 2023માં ભારત સરકારે રાષ્ટ્રીય અંગદાન દિવસની તારીખ 27 નવેમ્બરથી બદલીને 3 ઓગસ્ટ કરી જેથી આ ઐતિહાસિક ક્ષણને યાદ રાખી શકાય.

અંગદાન સંબંધિત ગેરમાન્યતાઓ

અંગદાન અંગે લોકોના મનમાં હજુ પણ ઘણી માન્યતાઓ અને ભય છે - જેમ કે મૃત્યુ પછી અંગોનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો અથવા પરિવારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી કરવી. વિશ્વ અંગદાન દિવસનો એક ખાસ હેતુ આ ગેરમાન્યતાઓને દૂર કરવાનો અને સાચી માહિતી આપવાનો છે, જેથી લોકો જાગૃત નિર્ણય લઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમારા ખિસ્સામાં રાખેલો Smartphone બની રહ્યો છે ઘટતા જન્મ દરનું કારણ? આ રિપોર્ટે વધારી ચિંતા
શું તમારા ખિસ્સામાં રાખેલો Smartphone બની રહ્યો છે ઘટતા જન્મ દરનું કારણ? આ રિપોર્ટે વધારી ચિંતા
Hotel Room Safety Tips: કપલે હોટેલમાં રૂમ બુક કર્યાં બાદ, આ 7 સેફ્ટી ચેક કરવી જરૂરી
Hotel Room Safety Tips: કપલે હોટેલમાં રૂમ બુક કર્યાં બાદ, આ 7 સેફ્ટી ચેક કરવી જરૂરી
Health Tips: દિવસભર ગેસ-એસિડિટી નહીં કરે પરેશાન, બસ સવારે કરો આ અકસીર ઉપાય
Health Tips: દિવસભર ગેસ-એસિડિટી નહીં કરે પરેશાન, બસ સવારે કરો આ અકસીર ઉપાય
ઘરમાં ઉંદરોની હાજરી ક્યાંક Hantavirusનો ખતરો તો નથી વધારતી ને? જાણો શું કહે છે નિષ્ણાત
ઘરમાં ઉંદરોની હાજરી ક્યાંક Hantavirusનો ખતરો તો નથી વધારતી ને? જાણો શું કહે છે નિષ્ણાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
One Nation One Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે JPC અધ્યક્ષનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
GT vs CSK: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની 89 રને જીત, IPL 2026 માં CSK પ્લેઓફમાંથી બહાર
GT vs CSK: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની 89 રને જીત, IPL 2026 માં CSK પ્લેઓફમાંથી બહાર
Embed widget