શોધખોળ કરો

કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ એ નાયકોને સલામ કરવાનો દિવસ છે જેમણે અંગોનું દાન કરીને બીજાઓને જીવનની સૌથી કિંમતી ભેટ આપી છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના અંગો બીજાના શરીરમાં ધબકી શકે છે, શ્વાસ લઈ શકે છે અને જોઈ શકે છે? હા, આ દિવસ આપણને આ ચમત્કાર વિશે જણાવે છે અને અંગદાન જેવા મહાન દાનમાં ભાગ લેવા પ્રેરણા આપે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને અંગદાનના મહત્વથી વાકેફ કરવાનો અને આ સંદર્ભમાં ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવાનો છે.

અંગદાન શા માટે મહત્વપૂર્ણ છે?

અમેરિકાના યુનાઇટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ (UNOS) અનુસાર, હજારો લોકો જીવન બચાવનાર અંગ પ્રત્યારોપણ માટે રાહ જોવાની યાદીમાં છે પરંતુ ઉપલબ્ધ દાતાઓની સંખ્યા ખૂબ ઓછી છે. દરેક દાતા 8 લોકોના જીવન બચાવી શકે છે અને 75થી વધુ લોકોના જીવનને સુધારી શકે છે. આ જ કારણ છે કે અંગદાનને જીવનની સૌથી મોટી ભેટ કહેવામાં આવે છે.

વિશ્વ અંગદાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત 20મી સદીથી જોઈ શકાય છે. 1954માં ડૉ. જોસેફ મરેએ પ્રથમ વખત જીવંત દાતા (રોનાલ્ડ લી હેરિક) માંથી એક કિડની તેમના જોડિયા ભાઈને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ તે ક્ષણ હતી જેણે પાછળથી હૃદય, લીવર, ફેફસાં અને અન્ય અંગોના પ્રત્યારોપણનો માર્ગ ખોલ્યો. આ ઐતિહાસિક ઘટનાએ અંગ દાનના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવી હતી. આ દિવસ આપણને તબીબી પ્રગતિની યાદ અપાવે છે જેણે હજારો લોકોને નવું જીવન આપ્યું છે.

વર્ષ 2025ની થીમ શું છે?

આ વર્ષે વિશ્વ અંગ દાન દિવસનું સૂત્ર છે - "Answering the Call" એટલે કે અંગ દાન સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ, ડોકટર્સ, નર્સો અને સંગઠનોએ તેમની પ્રતિબદ્ધતા અને ટીમવર્કને મજબૂત બનાવવું જોઈએ, જેથી વધુને વધુ લોકો નવું જીવન મેળવી શકે. આ થીમ દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું કિરણ પણ છે.

ભારતમાં અંગદાનનો ઇતિહાસ

ભારતની વાત કરીએ તો દેશનું પ્રથમ સફળ ડિસીસ ડોનર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ઓગસ્ટ 1994 ના રોજ થયું હતું, જેણે તબીબી જગતમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. આ જ કારણ છે કે 2023માં ભારત સરકારે રાષ્ટ્રીય અંગદાન દિવસની તારીખ 27 નવેમ્બરથી બદલીને 3 ઓગસ્ટ કરી જેથી આ ઐતિહાસિક ક્ષણને યાદ રાખી શકાય.

અંગદાન સંબંધિત ગેરમાન્યતાઓ

અંગદાન અંગે લોકોના મનમાં હજુ પણ ઘણી માન્યતાઓ અને ભય છે - જેમ કે મૃત્યુ પછી અંગોનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો અથવા પરિવારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી કરવી. વિશ્વ અંગદાન દિવસનો એક ખાસ હેતુ આ ગેરમાન્યતાઓને દૂર કરવાનો અને સાચી માહિતી આપવાનો છે, જેથી લોકો જાગૃત નિર્ણય લઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget