શોધખોળ કરો

કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ World Organ Donation Day સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ એ નાયકોને સલામ કરવાનો દિવસ છે જેમણે અંગોનું દાન કરીને બીજાઓને જીવનની સૌથી કિંમતી ભેટ આપી છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના અંગો બીજાના શરીરમાં ધબકી શકે છે, શ્વાસ લઈ શકે છે અને જોઈ શકે છે? હા, આ દિવસ આપણને આ ચમત્કાર વિશે જણાવે છે અને અંગદાન જેવા મહાન દાનમાં ભાગ લેવા પ્રેરણા આપે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને અંગદાનના મહત્વથી વાકેફ કરવાનો અને આ સંદર્ભમાં ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવાનો છે.

અંગદાન શા માટે મહત્વપૂર્ણ છે?

અમેરિકાના યુનાઇટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ (UNOS) અનુસાર, હજારો લોકો જીવન બચાવનાર અંગ પ્રત્યારોપણ માટે રાહ જોવાની યાદીમાં છે પરંતુ ઉપલબ્ધ દાતાઓની સંખ્યા ખૂબ ઓછી છે. દરેક દાતા 8 લોકોના જીવન બચાવી શકે છે અને 75થી વધુ લોકોના જીવનને સુધારી શકે છે. આ જ કારણ છે કે અંગદાનને જીવનની સૌથી મોટી ભેટ કહેવામાં આવે છે.

વિશ્વ અંગદાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત 20મી સદીથી જોઈ શકાય છે. 1954માં ડૉ. જોસેફ મરેએ પ્રથમ વખત જીવંત દાતા (રોનાલ્ડ લી હેરિક) માંથી એક કિડની તેમના જોડિયા ભાઈને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ તે ક્ષણ હતી જેણે પાછળથી હૃદય, લીવર, ફેફસાં અને અન્ય અંગોના પ્રત્યારોપણનો માર્ગ ખોલ્યો. આ ઐતિહાસિક ઘટનાએ અંગ દાનના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવી હતી. આ દિવસ આપણને તબીબી પ્રગતિની યાદ અપાવે છે જેણે હજારો લોકોને નવું જીવન આપ્યું છે.

વર્ષ 2025ની થીમ શું છે?

આ વર્ષે વિશ્વ અંગ દાન દિવસનું સૂત્ર છે - "Answering the Call" એટલે કે અંગ દાન સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ, ડોકટર્સ, નર્સો અને સંગઠનોએ તેમની પ્રતિબદ્ધતા અને ટીમવર્કને મજબૂત બનાવવું જોઈએ, જેથી વધુને વધુ લોકો નવું જીવન મેળવી શકે. આ થીમ દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું કિરણ પણ છે.

ભારતમાં અંગદાનનો ઇતિહાસ

ભારતની વાત કરીએ તો દેશનું પ્રથમ સફળ ડિસીસ ડોનર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ઓગસ્ટ 1994 ના રોજ થયું હતું, જેણે તબીબી જગતમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. આ જ કારણ છે કે 2023માં ભારત સરકારે રાષ્ટ્રીય અંગદાન દિવસની તારીખ 27 નવેમ્બરથી બદલીને 3 ઓગસ્ટ કરી જેથી આ ઐતિહાસિક ક્ષણને યાદ રાખી શકાય.

અંગદાન સંબંધિત ગેરમાન્યતાઓ

અંગદાન અંગે લોકોના મનમાં હજુ પણ ઘણી માન્યતાઓ અને ભય છે - જેમ કે મૃત્યુ પછી અંગોનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો અથવા પરિવારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી કરવી. વિશ્વ અંગદાન દિવસનો એક ખાસ હેતુ આ ગેરમાન્યતાઓને દૂર કરવાનો અને સાચી માહિતી આપવાનો છે, જેથી લોકો જાગૃત નિર્ણય લઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Embed widget