શોધખોળ કરો

કોરોના વાયરસની રસી લેનારને આ બેંક આપી રહી છે વધારે વ્યાજ, જાણો કેટલો ફાયદો થશે

આ સ્કીમ અંતર્ગત રસી લેનાર સીનિયર સિટીઝનને ડિપોઝિટ કરાવવા પર 0.50% વધારે વ્યાજ મળશે.

દેશમાં વધતા કોરોના કેસથી બચવા માટે જ્યાં સરકાર લોકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રીત અપનાવી રહી છે ત્યારે આ જ ક્રમમાં એક બેંક પણ જોડાઈ ગઈ છે. લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે Central Bank of India (Central Bank of India)એ એક ખાસ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ ઇમ્યૂન ઇન્ડિયા ડિપોઝિટવ સ્કીમ (Immune India Deposit Scheme) રાખ્યું છે જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવા પર હાલના રેટ (interest rate) કરતાં વધારે 0.25 ટકા વ્યાજનો લાભ મળશે. બેંકે તેની જાણકારી ટ્વીટ કરીને આપી છે.

સેન્ટ્રલ બેંકે કર્યું ટ્વીટ

બેંકે ટ્વીટ કરીને કહ્યું કે, આ સ્કીમમાં મેચ્યોરિટી ગાળો 1111 દિવસનો છે અને આ સ્કીમ મર્યાદિત સમય માટે લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત રસી લેનાર સીનિયર સિટીઝનને ડિપોઝિટ કરાવવા પર 0.50% વધારે વ્યાજ મળશે. બેંકનું કહેવું છે કે, વધુમાં વધુ લોકો રસી લે તેના માટે પ્રોત્સાહિત કરવા માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમનો લાભ માત્ર રસી લેનાર લોકોને જ મળશે. જેમણે રસી નથી લીધી તેને આ સ્કીમનો લાભ નહીં મળે. જ્યારે Central Bank of India હાલમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. તે અંતર્ગત બેંક 2.75 ટકાથી લઈને 5.1 ટકા સુધીનું વ્યાજ આપે છે.

Central Bank of Indiaએ 8 જાન્યુઆરી 2021થી શરૂ કરી યોજના

  • 7 -14 દિવસ માટે 2.75% વ્યાજ દર
  • 15 - 30 દિવસ માટે 2.90% વ્યાજ દર
  • 31 - 45 દિવસ માટે  2.90% વ્યાજ દર
  • 46 - 59 દિવસ માટે 3.25% વ્યાજ દર
  • 60 - 90 દિવસ માટે 3.25% વ્યાજ દર
  • 91 - 179 દિવસ માટે 3.90% વ્યાજ દર
  • 180 - 270 દિવસ માટે 4.25% વ્યાજ દર
  • 271 - 364 દિવસ માટે 4.25% વ્યાજ દર
  • 1 વર્ષથી ઓછા 2 વર્ષ માટે 4.90% વ્યાજ દર
  • 2 વર્ષથી ઓછા 3 વર્ષ માટે 5.00% વ્યાજ દર
  • 3 વર્ષથી ઓછા 5 વર્ષ માટે 5.10% વ્યાજ દર
  • 5 વર્ષ અને 10 વર્ષથી ઉપર 5.10% વ્યાજ દર

ભારતમાં કોરોનાના આંકડા

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.84 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ UPI સર્વિસ કરી શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ UPI સર્વિસ કરી શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુરRishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ UPI સર્વિસ કરી શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ UPI સર્વિસ કરી શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Embed widget