શોધખોળ કરો

ભારતમાં 2022 સુધી થઈ જશે 83 કરોડ સ્માર્ટ ફોન યૂઝર્સ, ગ્રામીણ વિસ્તારોમાં વધશે સંખ્યા

પ્રાદેશિક ભાષાઓમાં એપ્લીકેશન વધવાથી સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા વધી છે. ડિસેમ્બર 2019માં ભારતમાં કુલ સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા વધીને 50 કરોડ થઈ ગઈ હતી. જેમાંથી 40 ટકા યૂઝર્સ ગ્રામીણ વિસ્તારોમાં હતા.

નવી દિલ્હીઃ દેશમાં બે વર્ષમાં સ્માર્ટ ફોન યૂઝર્સની સંખ્યા વધીને 83 કરોડ થઈ જશે. એન્ડ્રોઇડ જેવી ઓપન ઓપરેટિંગ સિસ્ટમ અને સસ્તા ડેટાના કારણે સ્માર્ટફોન વપરાશકર્તાની સંખ્યામાં ઝડપથી વધારો થશે. પ્રાદેશિક ભાષાથી સ્માર્ટફોનનો વધ્યો ઉપયોગ ઈન્ડિયા સેલ્યૂલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશને તેના રિપોર્ટમાં કહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષામાં ડેટાના ઉપયોગના કારણે સ્માર્ટ ફોનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એસોસિએશને કહ્યું કે, ઓપન ઓપરેટિંગ સિસ્ટમથી સ્માર્ટફોનના વપરાશને ઘણો વેગ મળ્યો છે. આ ઉપરાંત ભાવમાં પણ ઘટાડો થયો છે. ભારતમાં 97% મોબાઈલ ઈન્ટરનેટ યૂઝર્સ કેપીએમજી ઈન્ડિયાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાદેશિક ભાષાઓમાં એપ્લીકેશન વધવાથી સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા વધી છે. ડિસેમ્બર 2019માં ભારતમાં કુલ સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા વધીને 50 કરોડ થઈ ગઈ હતી. જેમાંથી 40 ટક યૂઝર્સ ગ્રામીણ વિસ્તારોમાં હતા. 2015માં ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટફોન યૂઝર્સ 9 ટકા હતા પરંતુ 2018માં વધીને 25 કરોડ થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ ભારતમાં 97 ટકા ઈન્ટરનેટ યૂઝર્સ મોબાઇલ દ્વારા ઈન્ટરનેટ એક્સેસ કરે છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસ સાંસદો સાથે કરી બેઠક, ફરી ઉઠી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ દિલ્હીની તમામ યુનિવર્સિટીની પરીક્ષા રદ્દ, વગર Exam એ અપાશે ડિગ્રીઃ મનીષ સિસોદિયા Coronavirus: DGCI એ કોરોના દર્દીની સારવાર માટે કયા ઈંજેક્શનને આપી મંજૂરી ? જાણો કેટલી છે કિંમત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget