શોધખોળ કરો

Amarnath Yatra :અમરનાથ યાત્રા દરમિયાન 300 ફૂટ ઊંડી ખાણીમાં ખાબક્યો પ્રવાસી, આ રીતે ઘટી દુર્ઘટના

અમરનાથ યાત્રા દરમિયાન ઊંડી ખીણમાં પડી જતાં 50 વર્ષિય એક પુરૂષ યાત્રીનું મોત થયું છે. આ પ્રવાસી કાલીમાતાના મંદિર પાસે ફસાઇ ગયો હતો બાદ તે ખીણમાં પડી જતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

Amarnath Yatra :પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું હતું, પોલીસે જણાવ્યું હતું. તે કાલીમાતા પાસે ફસાઈ ગયો અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો હતો.

જો કે ઘટનાની જાણ થતાની સાથે જ તાબડતોબ  તીર્થયાત્રીના  બચાવ  માટે રેસ્ક્યુ ટીમ પહોંચી હતી ઉપરાંત સેનાએ પણ રેસ્ક્યુ માટે પ્રયાસ હાથ ધર્યા હતા, ભારે જહેમત બાદ તેમનું રેસક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ  બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ વિજય કુમાર શાહ તરીકે થઈ છે. તે બિહારના રોહતાસ જિલ્લાના તુમ્બા ગામનો રહેવાસી હતો.આજે રાત્રે મૃતદેહ તેમના વતન લાવવામાં આવે તેવી શક્યતા છે.

મળતી માહિતી મુજબ આ વ્યક્તિ ઘરે જાણ કર્યાં વિના  જ અમરનાથ યાત્રામાં જોડાયા હતા. અમરનાથ જવા અંગે પરિવારના સભ્યોને જાણ કરી ન હતી. 17 ઓગસ્ટના રોજ પરિવારે રોહતાસ પોલીસ સ્ટેશનમાં તેના અપહરણ માટે FIR નોંધાવી હતી. આ FIR તેમની પત્ની નીલમ દેવીએ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 13 ઓગસ્ટના રોજ તેનો પતિ વિજય કુમાર સવારે 4 વાગે કોઈ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. સંબંધીઓ  અને શક્ય બધીજ જગ્યાએ  શોધખોળ કરવા છતાં તેની ભાળ ન હતી મળતી. આ દરમિયાન જ અમરનાથમાં અકસ્માતે તેમના મોતના સમાચાર મળતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

રોહતાસ પોલીસ સ્ટેશનના પ્રમુખ કુમાર ધર્મેન્દ્રએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે 11 વાગે માહિતી મળી કે અમરનાથ યાત્રા દરમિયાન ખાઈમાં પડી જવાથી એક વ્યક્તિનુ  મોત થયું છે. આ ઘટના મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલતાલ તરફ કાલી માતા મોડ પાસે બની હતી. અકસ્માત અંગે સંબંધીઓને જાણ કરવામાં આવી છે.                 

  

આ પણ વાંચો

ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામમાં ફરી પ્રસાદ મામલે સર્જાયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો અને ભક્તોની માંગણી

IND vs IRE 1st T20I: ટી20 સિરીઝમાં ભારતની શાનદાર શરુઆત, આયર્લેન્ડને બે રને હરાવ્યું

Gujarat Monsson: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આજે અહીં થશે મેઘમહેર

Shani Dosh Upay: કુંડળીમાં શનિની બગડેલી દશાને કેવી રીતે કરશો ઠીક ? જાણો શનિના મુખ્ય ઉપાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ
SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ
NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ

વિડિઓઝ

Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
Embed widget