શોધખોળ કરો

Amarnath Yatra :અમરનાથ યાત્રા દરમિયાન 300 ફૂટ ઊંડી ખાણીમાં ખાબક્યો પ્રવાસી, આ રીતે ઘટી દુર્ઘટના

અમરનાથ યાત્રા દરમિયાન ઊંડી ખીણમાં પડી જતાં 50 વર્ષિય એક પુરૂષ યાત્રીનું મોત થયું છે. આ પ્રવાસી કાલીમાતાના મંદિર પાસે ફસાઇ ગયો હતો બાદ તે ખીણમાં પડી જતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

Amarnath Yatra :પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું હતું, પોલીસે જણાવ્યું હતું. તે કાલીમાતા પાસે ફસાઈ ગયો અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો હતો.

જો કે ઘટનાની જાણ થતાની સાથે જ તાબડતોબ  તીર્થયાત્રીના  બચાવ  માટે રેસ્ક્યુ ટીમ પહોંચી હતી ઉપરાંત સેનાએ પણ રેસ્ક્યુ માટે પ્રયાસ હાથ ધર્યા હતા, ભારે જહેમત બાદ તેમનું રેસક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ  બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ વિજય કુમાર શાહ તરીકે થઈ છે. તે બિહારના રોહતાસ જિલ્લાના તુમ્બા ગામનો રહેવાસી હતો.આજે રાત્રે મૃતદેહ તેમના વતન લાવવામાં આવે તેવી શક્યતા છે.

મળતી માહિતી મુજબ આ વ્યક્તિ ઘરે જાણ કર્યાં વિના  જ અમરનાથ યાત્રામાં જોડાયા હતા. અમરનાથ જવા અંગે પરિવારના સભ્યોને જાણ કરી ન હતી. 17 ઓગસ્ટના રોજ પરિવારે રોહતાસ પોલીસ સ્ટેશનમાં તેના અપહરણ માટે FIR નોંધાવી હતી. આ FIR તેમની પત્ની નીલમ દેવીએ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 13 ઓગસ્ટના રોજ તેનો પતિ વિજય કુમાર સવારે 4 વાગે કોઈ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. સંબંધીઓ  અને શક્ય બધીજ જગ્યાએ  શોધખોળ કરવા છતાં તેની ભાળ ન હતી મળતી. આ દરમિયાન જ અમરનાથમાં અકસ્માતે તેમના મોતના સમાચાર મળતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

રોહતાસ પોલીસ સ્ટેશનના પ્રમુખ કુમાર ધર્મેન્દ્રએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે 11 વાગે માહિતી મળી કે અમરનાથ યાત્રા દરમિયાન ખાઈમાં પડી જવાથી એક વ્યક્તિનુ  મોત થયું છે. આ ઘટના મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલતાલ તરફ કાલી માતા મોડ પાસે બની હતી. અકસ્માત અંગે સંબંધીઓને જાણ કરવામાં આવી છે.                 

  

આ પણ વાંચો

ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામમાં ફરી પ્રસાદ મામલે સર્જાયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો અને ભક્તોની માંગણી

IND vs IRE 1st T20I: ટી20 સિરીઝમાં ભારતની શાનદાર શરુઆત, આયર્લેન્ડને બે રને હરાવ્યું

Gujarat Monsson: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આજે અહીં થશે મેઘમહેર

Shani Dosh Upay: કુંડળીમાં શનિની બગડેલી દશાને કેવી રીતે કરશો ઠીક ? જાણો શનિના મુખ્ય ઉપાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 3,00,000 જમા કરાવો અને મેળવો 1,23,000 વ્યાજ, જાણો સંપૂર્ણ વિગતો
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 3,00,000 જમા કરાવો અને મેળવો 1,23,000 વ્યાજ, જાણો સંપૂર્ણ વિગતો
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
લડ્યા વિના ભારતને અબજોનું નુકસાન થયું! ચાર દિવસના આર્થિક નુકસાનનો આંકડો ચોંકાવનારો
લડ્યા વિના ભારતને અબજોનું નુકસાન થયું! ચાર દિવસના આર્થિક નુકસાનનો આંકડો ચોંકાવનારો
8th Pay Commission: કર્મચારીઓને બખ્ખા, મેડિકલ એલાઉન્સ 20,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પગારમાં કેટલો વધારો થશે
8th Pay Commission: કર્મચારીઓને બખ્ખા, મેડિકલ એલાઉન્સ 20,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પગારમાં કેટલો વધારો થશે  

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget