શોધખોળ કરો

ગુજરાતના 54 તાલુકાઓમાં નોંધાયો વરસાદ? કઈ જગ્યાએ ખાબક્યો ધોધમાર વરસાદ ? જાણો

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજ 6 વાગ્યુ સુધી ગુજરાતના 54 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજ 6 વાગ્યુ સુધી ગુજરાતના 54 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયા હાટીનામાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયા હાટીનામાંમ માત્ર બે જ કલાકમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો અને ડાંગના વઘઈમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટના જામકંડોરણામાં 1.5 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 1.4 ઈંચ, ભાવનગરના મહુવામાં 1.4 ઈંચ, સુરતના ઓલપાડમાં 1.3 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 1.2 ઈંચ અને જામનગરના ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લાના બગસરાના કાગદડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ગામમાં પુર આવ્યું હતું. કાગદડીના કોઝવે પર પુરના પાણી ઓચરી ગયા હતાં. કોઝને પર વહેતા પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યાં હતાં. મંળવારે સાંજે સુરેન્દ્રનગરના લિબંડીમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. લખતરમાં બે કલાકમાં અડધો ઈંચ વરસાદ નોંખાયો હતો. જ્યારે વઢવાણમાં 5 મીમી, ચોટીલામાં 5 મીમી, લખતરમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહશે. આ ઉપરાતં આજે પણ સૌરાષ્ટ્રના ઘણાં તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે. જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાથી કેરીના પાકને નુકશાન થતાં સહાયની માંગ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાથી કેરીના પાકને નુકશાન થતાં સહાયની માંગ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર કચેરી મારફતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર પાઠવ્યું હતું. કેસર કેરીના હબ ગણાતા સોરઠ પંથકમાં નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે કેરી ખરી પડતાં ખેડૂતોને નુકશાન વેઠવું પડ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Embed widget