શોધખોળ કરો

મહીસાગરમાં ત્રણ શિક્ષકોની નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવાતા ખળભળાટ , જાણો કારણ?

મહીસાગરમાં ત્રણ શિક્ષકોને નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર મહીસાગરમા 3 શિક્ષકોની હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી.

મહીસાગરમાં ત્રણ શિક્ષકોને નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર મહીસાગરમા 3 શિક્ષકોની હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, વર્ષ 2000માં બાલાસિનોર અને વીરપુર તાલુકામાં વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. જો કે, મહેકમ કરતા વધુ શિક્ષકોની ભરતી કરી ખેડા જિલ્લાના તત્કાલિન શિક્ષણાધિકારી અને તેના મળતિયાઓએ કૌભાંડ આચર્યું હતું. એવામાં બે મહિલા સહિત 3 શિક્ષકોને નોકરીમાંથી છૂટ્ટા કરી દેવાયા હતા. જો કે, સવાલ એ પણ છે કે જિલ્લામાં આવા કેટલા કૌભાંડી શિક્ષકો નોકરી કરી રહ્યા છે.

વર્ષ ૨૦૦૦ની સાલમાં તે સમયે ખેડા જિલ્લામાં આવેલ બાલાસિનોર તેમજ વીરપુર તાલુકામાં વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી જેમાં એક વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.  શિક્ષકોની ભરતીમાં મહેકમ કરતાં વધુ શિક્ષકોની ભરતી કરી  આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની તપાસ થતાં મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ વીરપુર અને બાલાસિનોર તાલુકાના 3 શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આજે કૌભાંડી શિક્ષકોને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે.

બાલાસીનોર તાલુકાના ગોરજીના મુવાડા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજવતા હીનાબેન પટેલ તેમજ વિરપુર તાલુકાના ગોપાલપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દીપકભાઈ પટેલ અને વિરપુર તાલુકાની કોયડમ પ્રાથમિક શાળામાં ફરજ બજવતા અર્પિતાબેન પટેલને કે જેમની વિદ્યાસહાયક તરીકે 2008માં ખેડા જિલ્લામાં ભરતી કરવામાં આવી હતી જે તમામને છૂટા કરી દેવામાં આવ્યા છે. કૌભાંડીઓ દ્વારા તત્કાલીન સમયે મહેકમ કરતા વધુ શિક્ષકોની ભરતી કરી કૌભાંડ આચર્યું હતું ત્યારે મહીસાગર જિલ્લાના 3 શિક્ષકોને આજે છૂટા કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અસરથી 3 શિક્ષકોને છુટા કરવામાં આવતા જિલ્લામાં ખળભળાટ મચી છે ત્યારે જિલ્લામાં આવા અન્ય કૌભાંડી કેટલા શિક્ષકો નોકરી કરી રહ્યા છે તે તાપસનો વિષય છે

 

 

જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા.......

RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ

'બાહુબલી'ની રીતથી હાથી પર ચઢતા મહાવતનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું, આ 'અસલી બાહુબલી', જુઓ વીડિયો

GST Collection: માર્ચમાં GST થી સરકારને બમ્પર કમાણી, રેકોર્ડ 1.42 લાખ કરોડ રુપિયા રહ્યું ટેક્સ કલેક્શન 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
Embed widget