શોધખોળ કરો

Navratri 2023: ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર, પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે

Navratri: પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના આપવામાં આવી છે.

Navratri 2023: નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. આ દરમિયાન ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.


Navratri 2023:  ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર, પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે

નવરાત્રિ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના 1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે. નવરાત્રિ દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે. વધારે ટ્રાફિક થતાં શહેરના વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી છે. મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે. 

નીતા દેસાઈએ કહ્યું હતું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે. ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે. 9 ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે. ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. ટ્રાફિક વિભાગ નવરાત્રી નહીં ઉજવે પણ તમે નવરાત્રી ઉજવી શકો તે માટે અમે બંદોબસ્તમાં રહીશું. નવરાત્રી દરમિયાન ટ્રાફિક વિભાગ, લોકલ પોલીસ અને શી ટીમ હાજર રહેશે. ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે.


Navratri 2023:  ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર, પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે

15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી નવરાત્રિ દરમિયાન અનેક શુભ યોગ બની રહ્યા છે, જેમાં મિલકત, આભૂષણો, વાહનો અને ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી કરવી પણ શુભ રહેશે. જ્યોતિષ ડો.અનીશ વ્યાસે જણાવ્યું હતું કે આ વખતે રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોવાથી દેવી હાથી પર સવાર થઈને આવ્યા છે.

દેવી દુર્ગાનું આગમન દુઃખમાંથી મુક્તિ સૂચવે છે. આ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હાથીનો સંબંધ વિઘ્નહર્તા ગણેશ અને દેવી મહાલક્ષ્મી સાથે પણ છે. આ કારણથી આ દિવસોમાં કરવામાં આવેલી ખરીદી શુભ રહેશે અને લાંબા સમય સુધી રોકાણ લાભદાયી રહેશે. 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી સર્વાર્થસિદ્ધિ, રાજયોગ, ત્રિપુષ્કર, અમૃતસિદ્ધિ અને રવિયોગ તિથિઓ, સમય અને નક્ષત્રો અનુસાર બની રહ્યો છે. આ શુભ સંયોગો સુખ-સમૃદ્ધિમાં વધારો કરશે.

જ્વેલરી, નવી પ્રોપર્ટી ખરીદવી કે ફ્લેટ બુક કરાવવો એ ખાસ યોગ દરમિયાન લાભદાયક રહેશે. આ ઉપરાંત નવા કાર્યોની શરૂઆત કરવામાં પણ સફળતા મળશે. કાર, સોનું, ચાંદી, કપડાં, વાસણોની ખરીદી શુભ રહેશે. ઘરેણાં, કાર, જમીન, મકાન, ઘરવપરાશની વસ્તુઓ જેવી કે ફ્રીજ, ટીવી વગેરેની ખરીદી શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમે તમારી મનપસંદ વસ્તુઓની ખરીદી કરીને તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
Advertisement

વિડિઓઝ

Rajnath Singh Parliament Speech : 'ભારતે કાર્યવાહી રોકી, કારણ કે...' ઓપરેશન સિંદૂરને રોકવાનું રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું સાચું કારણ
Operation Mahadev : પહલગામ હુમલામાં સામેલ 2 સહિત 3 આતંકી ઠારઃ સૂત્ર
circular on recruitment of retired teachers cancelled : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ, જુઓ સૌથી મોટા સમાચાર
Ahmedabad Heavy Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનો પ્રારંભ
Retired Teachers Recruitment In Gujarat : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર થશે રદ? જુઓ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
સીનિયર સિટીજન્સ માટે શાનદાર FD રેટ્સ, આ બેંકોમાં 3 વર્ષની FD પર મળે છે આટલા ટકા વ્યાજ, જાણો
સીનિયર સિટીજન્સ માટે શાનદાર FD રેટ્સ, આ બેંકોમાં 3 વર્ષની FD પર મળે છે આટલા ટકા વ્યાજ, જાણો
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
Embed widget