શોધખોળ કરો

કોરોના વાયરસ પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના તમામ મોલ બંધ કરવાનો આદેશ

મહારાષ્ટ્ર સરકારે પણ શુક્રવારે જ મુંબઈ, નાગપુર સહિત કુલ ચાર શહેરમાં તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં તમામ સોપિંગ મોલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાહેરાત કરી છે. આ દરમિયાન મોલમાં શાકભાજી, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાન ખુલી રહેશે. એવામાં કોઈપણ વ્યક્તિને પેનિક થવાની જરૂરત નથી અને સંગ્રહ કરવાની જરૂરત નથી. નોંધનીય છે કે, દિલ્હી સરાકરના આ નિર્ણય મહારાષ્ટ્રના નિર્ણય બાદ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે જ મુંબઈ, નાગપુર સહિત કુલ ચાર શહેરમાં તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપ્યા છે. જોકે આ શહેરોમાં શાકભાજી, મેડિકલ સ્ટોર, કરિયાણાની દુકાનો ખુલી રહેશે. એવામાં લોકોએ અહીં પણ જરૂરી સામાન માટે પેનિક થવાની જરૂરત નથી. કોરોના વાયરસ પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના તમામ મોલ બંધ કરવાનો આદેશ જણાવીએ કે, છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કેસમાં જોરદાર ઉઠાળો આવ્યો છે. શુક્રવારે જ લખનઉમાં ચાર, મહારાષ્ટ્રમાં ત્રણ, ગુજરાતમાં ત્રણ, પંજાબમાં ત્રણ કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસમાં કેસોની સંખ્યા 210 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ચાર લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. મોલ બંધ કરતા પહેલા દિલ્હી સરકારે કોરોના વાયરસને કારણે તમામ સ્કૂલ, કોલેજ, સિનેના હોલ બંધ કરવાના આદેશ આપ્યા હતા. જ્યારે પ્રાઈવેટ ફર્મના લોકોને પણ અપીલ કરી છે કે તે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના પાલઘરમાં આભ ફાટ્યું, ફક્ત 2 કલાકમાં 12 ઈંચ વરસાદ
મહારાષ્ટ્રના પાલઘરમાં આભ ફાટ્યું, ફક્ત 2 કલાકમાં 12 ઈંચ વરસાદ
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Mumbai Rain: ભારે વરસાદ વચ્ચે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, છ લોકોના મોત
Mumbai Rain: ભારે વરસાદ વચ્ચે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, છ લોકોના મોત

વિડિઓઝ

Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Embed widget