શોધખોળ કરો

કોરોના વાયરસ પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના તમામ મોલ બંધ કરવાનો આદેશ

મહારાષ્ટ્ર સરકારે પણ શુક્રવારે જ મુંબઈ, નાગપુર સહિત કુલ ચાર શહેરમાં તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં તમામ સોપિંગ મોલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાહેરાત કરી છે. આ દરમિયાન મોલમાં શાકભાજી, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાન ખુલી રહેશે. એવામાં કોઈપણ વ્યક્તિને પેનિક થવાની જરૂરત નથી અને સંગ્રહ કરવાની જરૂરત નથી. નોંધનીય છે કે, દિલ્હી સરાકરના આ નિર્ણય મહારાષ્ટ્રના નિર્ણય બાદ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે જ મુંબઈ, નાગપુર સહિત કુલ ચાર શહેરમાં તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપ્યા છે. જોકે આ શહેરોમાં શાકભાજી, મેડિકલ સ્ટોર, કરિયાણાની દુકાનો ખુલી રહેશે. એવામાં લોકોએ અહીં પણ જરૂરી સામાન માટે પેનિક થવાની જરૂરત નથી. કોરોના વાયરસ પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના તમામ મોલ બંધ કરવાનો આદેશ જણાવીએ કે, છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કેસમાં જોરદાર ઉઠાળો આવ્યો છે. શુક્રવારે જ લખનઉમાં ચાર, મહારાષ્ટ્રમાં ત્રણ, ગુજરાતમાં ત્રણ, પંજાબમાં ત્રણ કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસમાં કેસોની સંખ્યા 210 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ચાર લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
મોલ બંધ કરતા પહેલા દિલ્હી સરકારે કોરોના વાયરસને કારણે તમામ સ્કૂલ, કોલેજ, સિનેના હોલ બંધ કરવાના આદેશ આપ્યા હતા. જ્યારે પ્રાઈવેટ ફર્મના લોકોને પણ અપીલ કરી છે કે તે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
Nautapa 2026: જો નૌતપા ન પડે તો શું થાય? કુદરતે કેમ બનાવ્યા છે ગરમીના આ 9 દિવસ
Nautapa 2026: જો નૌતપા ન પડે તો શું થાય? કુદરતે કેમ બનાવ્યા છે ગરમીના આ 9 દિવસ
SBIએ ગ્રાહકો માટે જાહેર કરી એડવાઇઝરી,, 2 દિવસની હડતાળ દરમિયાન કઇ સેવા રહેશે કાર્યરત
SBIએ ગ્રાહકો માટે જાહેર કરી એડવાઇઝરી,, 2 દિવસની હડતાળ દરમિયાન કઇ સેવા રહેશે કાર્યરત
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન
Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કોણ બોલ્યુ અપશબ્દ?
Ahmedabad FAKE PSI: અમદાવાદમાં AI ટેક્નોલોજીની મદદથી નકલી PSI બની યુવતીઓને ઠગનાર આરોપી ઝડપાયો
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય: 111 કર્મચારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ
ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય: 111 કર્મચારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ
IPL 2026: પ્લેઓફમાં 1 સ્થાન માટે 4 ટીમો વચ્ચે કાંટાની ટક્કર, જાણો સંપૂર્ણ પ્લેઓફ સમીકરણ
IPL 2026: પ્લેઓફમાં 1 સ્થાન માટે 4 ટીમો વચ્ચે કાંટાની ટક્કર, જાણો સંપૂર્ણ પ્લેઓફ સમીકરણ
Embed widget