શોધખોળ કરો

હવે એટીએમમાંથી પૈસાની જેમ અનાજ પણ નીકળશે, જાણો દેશમાં ક્યાં થઈ આ એટીએમની શરૂઆત

આ ગ્રેન મશીનમાં ટચ સ્ક્રીનની સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે. આ મશીનથી અનાજ કાઢવા માટે લાભાર્થીનું આધાર, રાશન કાર્ડ નંબર નાંખવો પડશે.

ચંડીગઢઃ દેશનું પ્રથમ ગ્રેન એટીએમ (Grain ATM) ગુરુગ્રામમાં પાયલટ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મશીન એકવારમાં પાંચથી સાત મિનિટની અંદર 70 કિલો સુધી અનાજ કાઢી શકે છે. હરિણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હવે ગ્રાહકોએ અનાજ લેવા માટે સરકારી રેશન ડેપોની સામે લાઇન લગાવવી નહી પડે કારણ કે હરિયાણા સરકાર ગ્રાહકોને અનાજ એટીએમ ઉપલબ્ધ કરાવશે.

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં દેશનું પ્રથમ અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. ચૌટાલા પાસે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી છે. તેમણે કહ્યું કે, આ એટીએમની સ્થાપનાથી જથ્થાનું વજન સંબંધિત તમામ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. આ મશીનને સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય એ સુનિશ્વિત કરવાનો છે કે પુરતુ અનાજ યોગ્ય લાભાર્થી પાસે પહોંચે.

શું છે ગ્રેન એટીએમ મશીનનું કામ ?

ગ્રેન એટીએમ એક સ્વચાલિત એટલે કે આપમેળે ચાલતું મશીન છે. જે બેંક એટીએમની જેમ કામ કરે છે. યૂનાઈટેડ નેશનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ સ્થાપવામાં આવેલા આ મશીનને ઓટોમેટિડ, મલ્ટી કમોડિટી, ગ્રેન ડિસ્પેંસિંગ મશીન કહેવામાં આવ્યું છે. અધિકારી અંકિત સૂદે જણાવ્યું કે, આ મશીનથી અનાજમાં ગડબડી થવાની શક્યતા નહીં રહે.

મશીનમાંથી કેવી રીતે નીકળશે અનાજ

આ ગ્રેન મશીનમાં ટચ સ્ક્રીનની સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે. આ મશીનથી અનાજ કાઢવા માટે લાભાર્થીનું આધાર, રાશન કાર્ડ નંબર નાંખવો પડશે. આ મશીન દ્વારા ત્રણ પ્રકારનું અનાજ કાઢી શકાશે. જેમાં ઘઉં, ચોખા અને બાજરો સામેલ છે.

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે.  આ દરમિયાન આઈસીએમઆરે કહ્યું કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવી શકે છે. આઈસીએમઆરના એપિડિમિલોજી એને ઈન્ફેકશિયસ ડિસિઝના હેડ ડો. સમીરન પાંડાએ એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોવિડ-19ની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવવાની સંભાવના છે.  પરંતુ તે બીજી લહેર જેટલી તીવ્ર નહીં હોય.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા
JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા
US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી
US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
Embed widget