શોધખોળ કરો

કોરોનાની બીજી લહેરમાં રીપોર્ટ પોઝિટિવ આવે તો હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે ? મોદી સરકારે શું કહ્યું ?

ડોક્ટર પણ આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ દર્દીને જરૂરી ન હોવા પર હોસ્પિટલમાં દાખલ ન થવાની સલાહ આપે છે, કારણ કે મોટાભાગના લોકો ઘરે જ ઠીક થઈ જાય છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોન વાયરસ (Coronavirus in India)ને કારણે સ્થિતિ ગંભીર છે અને કેસ સતત વધી રહ્યા છે જેના કારણે અનેક જગ્યાએ હોસ્પિટલમાં બેડ ખુટી જવાની, ઓક્સિજન ન મળવાની, વેન્ટિલેટર ન મળવાની ફરિયાદો ઉઠી છે. જોકે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ભ્રમનું જાળ ફેલાઈ ગયું છે. એવો જ એક ભ્રમ સોશિયલ મીડિયામાં ફેલાવાવમાં આવી રહ્યો છે કે, કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તો હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. જોકે આ મામલે સરકાર તરફથી પીઆઈબીએ ખુલાસો કર્યો છે.

સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના વિભાગ પીઆઈબીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, કોઈપણ પણ ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવો. જ્યાં તે કોઈ સત્તાવાર ચેલન દ્વારા તે જાહેર કરવામાં આવ્યા ન હોય ત્યાં સુધી એવા કોઈપણ અહેવાલ કે સમાચાર પર વિશ્વાસ કરવો જોઈએ. નહીં. પીઆઈબી (PIB fact check)એ માય mygovindiaના એક ટ્વીટને રીટ્વીટ કરીને આ વાત કહી છે.

mygovindiaના ટ્વીટમાં કોરોના પોઝિટિવ ટેસ્ટ જે ભ્રમ ફેલાયો છે તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે જે એક ભ્રમ છે. જ્યારે સત્ય એ છે કે, કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને માત્ર સામાન્ય કે લક્ષણો ન હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરત નથી અને તેવા દર્દી ઘરમાં જ આઈસોલેશન થઈને સારવાર લઈ શેક છે.

નોંધનીય છે, ડોક્ટર પણ આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ દર્દીને જરૂરી ન હોવા પર હોસ્પિટલમાં દાખલ ન થવાની સલાહ આપે છે, કારણ કે મોટાભાગના લોકો ઘરે જ ઠીક થઈ જાય છે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાંGandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીRajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
Embed widget