શોધખોળ કરો

Maharashtra Politics: શિંદે ગ્રુપમાં તિરાડ ! મંત્રી નહીં બનાવાતા નારાજ ધારાસભ્યએ ટ્વિટમાં કરી ઉદ્ધવની પ્રશંસા

Maharashtra News: શિંદે જૂથમાં સામેલ થયેલા ઔરંગાબાદ પશ્ચિમના ધારાસભ્ય સંજય શિરસાટના એક ટ્વિટથી નવી અટકળોને વેગ મળ્યો છે.

Maharashtra Politics:  મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે બળવો થયો હતો અને એકનાથ શિંદે નવા મુખ્યમંત્રી બન્યા. આ પછી લાંબા સમયથી કેબિનેટ વિસ્તરણના અભાવે નવી સરકાર શંકાના દાયરામાં હતી. હવે જ્યારે કેબિનેટ વિસ્તરણ પણ થયું છે ત્યારે નવી અટકળોએ જન્મ લીધો છે.

શિંદે જૂથમાં સામેલ થયેલા ઔરંગાબાદ પશ્ચિમના ધારાસભ્ય સંજય શિરસાટના એક ટ્વિટથી નવી અટકળોને વેગ મળ્યો છે. એક ટ્વિટમાં તેમણે મહારાષ્ટ્રના પરિવારના વડા ઉદ્ધવ ઠાકરેને કહ્યું છે. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શિંદે છાવણીમાં સૌથી પહેલા સામેલ થનાર સંજય શિરસાટ મંત્રી પદ ન મળવાથી નારાજ છે.

ટ્વિટ પર સ્પષ્ટતા

વાસ્તવમાં સંજય શિરસાટે ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ઠાકરેએ મહારાષ્ટ્ર વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે તેમનું ટ્વિટ શિંદે કેમ્પ માટે ચેતવણી છે. જો કે, સંજય શિરસાટે કહ્યું કે મારા ટ્વિટનો ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે તમે પરિવારના વડાની ભૂમિકા ભજવી રહ્યા હોવ ત્યારે તમારે તમારા પોતાના કરતાં તમારા પરિવારના અભિપ્રાયનું સન્માન કરવું જોઈએ.

શિંદેની કોઈ નારાજગી નથી

ટ્વિટ પર સ્પષ્ટતા આપતા શિરસાટે કહ્યું કે મારું ટ્વિટ એટલા માટે નથી કે મને મંત્રી પદ ન મળ્યું. તેણે કહ્યું, હું તે જ બોલું છું જે મને યોગ્ય લાગે છે. હું એમ પણ માનું છું કે ઉદ્ધવ ઠાકરેએ NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવું જોઈતું હતું. "અમે બધા શિંદે કેમ્પમાં ખુશ છીએ.

આ પણ વાંચોઃ

Har Ghar Tiranga: અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને ફરકાવ્યો તિરંગો, લોકોને કરી આ અપીલ

Independence Day 2022: પાણીનો બગાડ અટકાવવા અભિયાન ચલાવી રહી છે આ યુવતી, લોકોને કરે છે જાગૃત

India Corona Cases Today:  દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા

IND vs ZIM ODI Series: ઝિમ્બાબ્વે રવાના થઈ ટીમ ઈન્ડિયા, BCCI એ શેર કરી તસવીરો

MS ધોનીએ બદલી ઈન્સ્ટા DP, લખી આ વાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Embed widget