શોધખોળ કરો

PM મોદીએ તેમના સંબોધનમાં રામનવમી અને રમઝાનને લઈ શું કહ્યું ?

લોકડાઉનને રાજ્ય અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરે. તેના દ્વારા લોકોની આજીવિકા પર સીધી અસર પડે છે.

નવી દિલ્હીઃ પીએમ મોદીએ દેશમાં કોરોના વાયરસને લઈ દેશને સંબોધન કર્યુ હતું. તેમણે લોકડાઉનને લઈ મોટી વાત કરી હતી. મોદીએ કહ્યું કોરોનાથી બચવાના ઉપાયોનું પાલન કરવું જરૂરી છે. તેમણે કહ્યુ, લોકડાઉનને રાજ્ય અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરે. તેના દ્વારા લોકોની આજીવિકા પર સીધી અસર પડે છે.

મોદીએ તેમના સંબોધનમાં રામનવમી અને રમઝાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.  તેમણે એમ પણ કહ્યું કે, જે પરિવારજનોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. પીએમ મોદીએ બાળકોને આગ્રહ કર્યો કે મારા બાળ મિત્રો ઘરમાં એવું વાતાવરણ બનાવો કે કામ વગર ને કોઈપણ જરૂરી કારણ વગર તમે ઘરની બહા ન નીકળો. પીએમ મોદીએ બાળકોને જવાબદારી આપી કે તેઓ ઘરવાળાઓને બહાર ન નીકળવા દે.

તેમણે કહ્યું કે, પડકાર ઘણો મોટો છે અને તેનો વિશ્વાસથી સામનો કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે, ઓક્સીજન માગ ઘણી વધી ગઈ છે. ઓક્સિજનની સપ્લાઈ વધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તમામ દવા કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે.

મોદીએ કહ્યું કે, આપણી પાસે મજબૂત ફાર્મા સેક્ટર છે. તેમણે કહ્યું કે, 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં ફ્રી રસી મળતી રહેશે. તેમણે કહ્યું કે, દરેક જરૂરિયાતમંદને ઝડપથી રસી મળે.

સતત છઠ્ઠા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો (Active Cases) આંકડો 20 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,59,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1761 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,54,761 લોકો ઠીક પણ થયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ, વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર
80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ, વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
‘બ્રેકઅપ એ બળાત્કાર નથી’: લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો
‘બ્રેકઅપ એ બળાત્કાર નથી’: લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો

વિડિઓઝ

Gujarat Local Body Election Results 2026: સુરેન્દ્રનગરના મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની 2502 મતથી જીત
Gujarat Local Elections Results 2026: લાઠી તા.પં.ની ચાવંડ બેઠક પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની હાર
Gujarat Local Elections Results 2026 : ભુજ નગરપાલિકામાં વોર્ડ નં.1માં AIMIMના 3 ઉમેદવારનો વિજય
Gujarat Local Body Election Results: સાંસદ ગેનીબેનના ગઢમાં ગાબડું, ભાભર નપામાં કોંગ્રેસના સૂપડાસાફ
Gujarat Local Elections Results 2026: સુરતમાં AAPને મોટો ઝટકો, મનોજ સોરઠીયાની થઈ હાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
Embed widget