શોધખોળ કરો

Target Killing: ટાર્ગેટ કિલિંગના વિરોધમાં શિવસેના આજે જમ્મુમાં કરશે વિરોધ પ્રદર્શન, કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની માંગ

તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

Shiv Sena Protest in Jammu: તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સતત ટાર્ગેટ કિલિંગને અંજામ આપતા જોવા મળે છે. જેની સામે આજે શિવસેના વિરોધ પ્રદર્શન કરશે. આ સાથે શિવસેનાએ ભાજપને કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની અપીલ કરી છે. શિવસેનાનો આ વિરોધ આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આ સ્વતંત્રતા દિવસ પર, કાશ્મીર ઘાટીમાં કાઢવામાં આવેલી તિરંગા માર્ચથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓ દ્વારા 16 ઓગસ્ટ, મંગળવારે બે કાશ્મીરી પંડિતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં લઘુમતીઓ અને કાશ્મીરી પંડિતોની હત્યાના વિરોધમાં શિવસેના આજે જમ્મુમાં વિરોધ પ્રદર્શન કરશે.

કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની માંગ

શિવસેનાએ દાવો કર્યો છે કે ભાજપે કાશ્મીર ખીણમાં તિરંગા રેલીની ધામધૂમથી ઉજવણી કરી હતી, પરંતુ તેણે કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવામાં ભૂલ કરી છે. શિવસેનાએ સવાલ કર્યો છે કે ઘાટીમાં તિરંગા રેલી બાદ કાશ્મીરી પંડિતોની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે. આ સાથે શિવસેનાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.

 આઠ મહિનામાં અત્યાર સુધીમાં 27 હત્યા થઈ

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા આઠ મહિનામાં આતંકવાદીઓએ રાહુલ ભટ્ટ અને સાંબાની રજની બાલા સહિત 27 લોકોની હત્યા કરી છે. આતંકવાદીઓની ટાર્ગેટ કિલિંગનો ભોગ બનેલા લોકોમાં કાશ્મીરી પંડિતો ઉપરાંત સુરક્ષાકર્મીઓ અને મુસ્લિમ સમુદાયના સભ્યો પણ સામેલ છે. મોટાભાગે હિન્દુ સમુદાયના લોકો ઉપરાંત સાત પોલીસકર્મીઓ આતંકવાદીઓના નિશાન બન્યા છે. રાજસ્થાનના એક બેંક મેનેજર અને બિહારના ત્રણ મજૂરો પણ મૃતકોની યાદીમાં સામેલ છે.

 

 

Modi Cabinet Decisions: ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત, હવે ખેડૂતોને થશે આ ફાયદો....

Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....

ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...

LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Embed widget