શોધખોળ કરો

Target Killing: ટાર્ગેટ કિલિંગના વિરોધમાં શિવસેના આજે જમ્મુમાં કરશે વિરોધ પ્રદર્શન, કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની માંગ

તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

Shiv Sena Protest in Jammu: તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સતત ટાર્ગેટ કિલિંગને અંજામ આપતા જોવા મળે છે. જેની સામે આજે શિવસેના વિરોધ પ્રદર્શન કરશે. આ સાથે શિવસેનાએ ભાજપને કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની અપીલ કરી છે. શિવસેનાનો આ વિરોધ આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આ સ્વતંત્રતા દિવસ પર, કાશ્મીર ઘાટીમાં કાઢવામાં આવેલી તિરંગા માર્ચથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓ દ્વારા 16 ઓગસ્ટ, મંગળવારે બે કાશ્મીરી પંડિતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં લઘુમતીઓ અને કાશ્મીરી પંડિતોની હત્યાના વિરોધમાં શિવસેના આજે જમ્મુમાં વિરોધ પ્રદર્શન કરશે.

કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની માંગ

શિવસેનાએ દાવો કર્યો છે કે ભાજપે કાશ્મીર ખીણમાં તિરંગા રેલીની ધામધૂમથી ઉજવણી કરી હતી, પરંતુ તેણે કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવામાં ભૂલ કરી છે. શિવસેનાએ સવાલ કર્યો છે કે ઘાટીમાં તિરંગા રેલી બાદ કાશ્મીરી પંડિતોની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે. આ સાથે શિવસેનાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.

 આઠ મહિનામાં અત્યાર સુધીમાં 27 હત્યા થઈ

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા આઠ મહિનામાં આતંકવાદીઓએ રાહુલ ભટ્ટ અને સાંબાની રજની બાલા સહિત 27 લોકોની હત્યા કરી છે. આતંકવાદીઓની ટાર્ગેટ કિલિંગનો ભોગ બનેલા લોકોમાં કાશ્મીરી પંડિતો ઉપરાંત સુરક્ષાકર્મીઓ અને મુસ્લિમ સમુદાયના સભ્યો પણ સામેલ છે. મોટાભાગે હિન્દુ સમુદાયના લોકો ઉપરાંત સાત પોલીસકર્મીઓ આતંકવાદીઓના નિશાન બન્યા છે. રાજસ્થાનના એક બેંક મેનેજર અને બિહારના ત્રણ મજૂરો પણ મૃતકોની યાદીમાં સામેલ છે.

 

 

Modi Cabinet Decisions: ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત, હવે ખેડૂતોને થશે આ ફાયદો....

Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....

ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...

LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Embed widget