શોધખોળ કરો

Target Killing: ટાર્ગેટ કિલિંગના વિરોધમાં શિવસેના આજે જમ્મુમાં કરશે વિરોધ પ્રદર્શન, કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની માંગ

તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

Shiv Sena Protest in Jammu: તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સતત ટાર્ગેટ કિલિંગને અંજામ આપતા જોવા મળે છે. જેની સામે આજે શિવસેના વિરોધ પ્રદર્શન કરશે. આ સાથે શિવસેનાએ ભાજપને કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની અપીલ કરી છે. શિવસેનાનો આ વિરોધ આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આ સ્વતંત્રતા દિવસ પર, કાશ્મીર ઘાટીમાં કાઢવામાં આવેલી તિરંગા માર્ચથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓ દ્વારા 16 ઓગસ્ટ, મંગળવારે બે કાશ્મીરી પંડિતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં લઘુમતીઓ અને કાશ્મીરી પંડિતોની હત્યાના વિરોધમાં શિવસેના આજે જમ્મુમાં વિરોધ પ્રદર્શન કરશે.

કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની માંગ

શિવસેનાએ દાવો કર્યો છે કે ભાજપે કાશ્મીર ખીણમાં તિરંગા રેલીની ધામધૂમથી ઉજવણી કરી હતી, પરંતુ તેણે કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવામાં ભૂલ કરી છે. શિવસેનાએ સવાલ કર્યો છે કે ઘાટીમાં તિરંગા રેલી બાદ કાશ્મીરી પંડિતોની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે. આ સાથે શિવસેનાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.

 આઠ મહિનામાં અત્યાર સુધીમાં 27 હત્યા થઈ

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા આઠ મહિનામાં આતંકવાદીઓએ રાહુલ ભટ્ટ અને સાંબાની રજની બાલા સહિત 27 લોકોની હત્યા કરી છે. આતંકવાદીઓની ટાર્ગેટ કિલિંગનો ભોગ બનેલા લોકોમાં કાશ્મીરી પંડિતો ઉપરાંત સુરક્ષાકર્મીઓ અને મુસ્લિમ સમુદાયના સભ્યો પણ સામેલ છે. મોટાભાગે હિન્દુ સમુદાયના લોકો ઉપરાંત સાત પોલીસકર્મીઓ આતંકવાદીઓના નિશાન બન્યા છે. રાજસ્થાનના એક બેંક મેનેજર અને બિહારના ત્રણ મજૂરો પણ મૃતકોની યાદીમાં સામેલ છે.

 

 

Modi Cabinet Decisions: ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત, હવે ખેડૂતોને થશે આ ફાયદો....

Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....

ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...

LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
Embed widget