શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ચિંતન શિબિર વચ્ચે પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો, પંજાબ કોંગ્રેસના આ મોટા નેતાએ છોડી પાર્ટી

Sunil Jakhar Leave Congress : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખરે પાર્ટીમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાર્ટી ખાટલા પર દેખાઈ રહી છે.

Sunil Jakhar :રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલા ચિંતન શિબિર વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખડે  પાર્ટીમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાર્ટી ખાટલા પર દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીને શુભકામનાઓ અને ગુડ બાય. સુનીલ જાખડે શનિવારે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પરથી લાઈવ કરીને કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે કોંગ્રેસમાં જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલી રાજનીતિ પર સવાલો ઉઠાવ્યા અને હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું.

સુનીલ જાખડે કહ્યું કે પંજાબમાં જેઓ કોંગ્રેસના પ્રભારી હતા તેમને નોટિસ આપવામાં આવી નથી. મારા કારણે પંજાબમાં સરકાર બની ન હતી તો હું શું કામ પાર્ટીમાંથી બહાર નીકળું. તેણે વધુમાં કહ્યું કે નોટિસ આપીને તે મને શું નુકસાન પહોંચાડશે. તમે ચાપલૂસો સાથે રહેવામાં ધન્ય છો, પરંતુ નિર્ણયો લો. સાચું કે ખોટું એ તો સમય જ કહેશે. 

સુનીલ જાખડે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી  છે. અહીં પાર્ટીના દિગ્ગજ નેતાઓ ભેગા થઈને આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે. 13 મેથી શરૂ થયેલો આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે. આજે તેનો બીજો દિવસ છે.

સુનીલ જાખડ પાર્ટી વિરોધી ગતિવિધિઓ સામે તેમની સામે લેવાયેલી કાર્યવાહીને લઈને પાર્ટીથી નારાજ હતા. 68 વર્ષીય જાખડે કહ્યું કે દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના નેતાઓએ પંજાબમાં પાર્ટીને બરબાદ કરી દીધી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસને ગરીબ તરીકે રજૂ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ભાવનાત્મક આક્રોશમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું કે તમે તમારી વિચારધારાથી ભટકો નહીં.

રાહુલ ગાંધીના કર્યા વખાણ
રાહુલ ગાંધીના વખાણ કરતા સુનીલ જાખડે તેમને એક સારા વ્યક્તિ ગણાવ્યા અને તેમને પાર્ટીની બાગડોર પોતાના હાથમાં લેવા કહ્યું. સુનીલ જાખડે રાહુલ ગાંધીને સૂચન કર્યું કે તેઓ ચાપલુસી કરનારાઓથી  દૂર રહે. તેમણે ગુડ લક અને કોંગ્રેસને અલવિદા કહીને પોતાની વાત પૂરી કરી.

જણાવી દઈએ કે કોંગ્રેસે તાજેતરમાં સુનીલ જાખડ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરી હતી. તેમને પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પંજાબ કોંગ્રેસે તેમને બે વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી, જેના પર સોનિયા ગાંધીએ નિર્ણય લેવાનો  હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget