શોધખોળ કરો

Surat: ડોક્ટરે હોસ્પિટલમાં જાતે જ હાથમાં ઈન્જેક્શન મારી કર્યો આપઘાત, પરિવારજનો આઘાતમાં

Surat News: ઉદયભાઈ એમડી ફીજીશીયન ડોક્ટર હતા. તારવાડીમાં તેમની પટેલ નામની હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલની અંદર જ તેમણે જાતેજ પોતાના ડાભા હાથમાં ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો.

Surat News: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રાંદેરમાં હોસ્પિટલની અંદર (hospital) ડોક્ટરનો જાતે જ હાથમાં ઈન્જેકશન (injection) મારી લઇ આપઘાત (suicide) કર્યો છે. ઘટનાને પગલે પરિવારમાં આઘાત છે. તબીબે કયા કારણોસર (doctor commit suicide) આ પગલું ભર્યુ તેનું કારણ અકબંધ છે.

 સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને તારવાડી ખાતે પટેલ નામની હોસ્પિટલ (patel hospital) ધરાતવા એક ડોકટરે જાતેજ પોતાના એક હાથમાં ઇંજેશન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તેમના ડોકટર મિત્રો, અને મિત્ર વર્તુળમાં શોક ફેલાઈ ગયો છે.

જાતે જ એક હાથમાં વેન ફ્લો નાંખી ઈન્જેકશન મારી લીધું

સુરત ના અડાજણ પાટિયા ખાતે આવેલ પટેલનગર સોસાયટીમાં રહેતા 54 વર્ષીય ડો ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ એ ગત રાત્રે રાંદેર તારવાડી ખાતે આવેલ પટેલ હોસ્પિટલની અંદર જાતે જ એક હાથમાં વેન ફ્લો નાંખી કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. તેઓ હોસ્પિટલની અંદર બેભાન અવસ્થા મળી આવ્યા હતા. પરિવારજનો તેમણે એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા.

એમડી ફીજીશીયન હતા

ઉદયભાઈ એમડી ફીજીશીયન ડોક્ટર હતા. તારવાડીમાં તેમની પટેલ નામની હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલની અંદર જ તેમણે જાતેજ પોતાના ડાભા હાથમાં ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો. તેમને સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકા ખાતે રહે છે. તબીબ અહીં માતા-પિતા અને પત્ની સાથે રહેતા હતા. તેમણે આ પગલું કયા કારણસર ભર્યું છે તે હાલમાં જાણી શકાયું નથી.

સ્વભાવ પણ હતો શાંત

ડો. ઉદયભાઈ બહુજ શાંત સ્વભાવના હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે તેમના દ્વારા આ પગલું ભરવામાં આવતા પરિવારમાં માતમ પ્રસરી ગયો છે, જયારે ડોક્ટર મિત્રો તેમજ અન્ય મિત્ર વર્ગ અને સગા સંબધીઓમાં પણ શોક ફેલાઈ ગયો છે. બનાવ અંગે આગળની તપાસ ચાલી રહી છે.

થોડા મહિના પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર રાહુલે હાથમાં ઈન્જેક્શન લીધા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી.

Morbi Crime News: ખાનપર ગામે પતિએ પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી, લાશ સાથે પરિવારજનો પહોંચ્યા છોટાઉદેપુર ને.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget