શોધખોળ કરો

Surat: ડોક્ટરે હોસ્પિટલમાં જાતે જ હાથમાં ઈન્જેક્શન મારી કર્યો આપઘાત, પરિવારજનો આઘાતમાં

Surat News: ઉદયભાઈ એમડી ફીજીશીયન ડોક્ટર હતા. તારવાડીમાં તેમની પટેલ નામની હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલની અંદર જ તેમણે જાતેજ પોતાના ડાભા હાથમાં ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો.

Surat News: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રાંદેરમાં હોસ્પિટલની અંદર (hospital) ડોક્ટરનો જાતે જ હાથમાં ઈન્જેકશન (injection) મારી લઇ આપઘાત (suicide) કર્યો છે. ઘટનાને પગલે પરિવારમાં આઘાત છે. તબીબે કયા કારણોસર (doctor commit suicide) આ પગલું ભર્યુ તેનું કારણ અકબંધ છે.

 સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને તારવાડી ખાતે પટેલ નામની હોસ્પિટલ (patel hospital) ધરાતવા એક ડોકટરે જાતેજ પોતાના એક હાથમાં ઇંજેશન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તેમના ડોકટર મિત્રો, અને મિત્ર વર્તુળમાં શોક ફેલાઈ ગયો છે.

જાતે જ એક હાથમાં વેન ફ્લો નાંખી ઈન્જેકશન મારી લીધું

સુરત ના અડાજણ પાટિયા ખાતે આવેલ પટેલનગર સોસાયટીમાં રહેતા 54 વર્ષીય ડો ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ એ ગત રાત્રે રાંદેર તારવાડી ખાતે આવેલ પટેલ હોસ્પિટલની અંદર જાતે જ એક હાથમાં વેન ફ્લો નાંખી કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. તેઓ હોસ્પિટલની અંદર બેભાન અવસ્થા મળી આવ્યા હતા. પરિવારજનો તેમણે એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા.

એમડી ફીજીશીયન હતા

ઉદયભાઈ એમડી ફીજીશીયન ડોક્ટર હતા. તારવાડીમાં તેમની પટેલ નામની હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલની અંદર જ તેમણે જાતેજ પોતાના ડાભા હાથમાં ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો. તેમને સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકા ખાતે રહે છે. તબીબ અહીં માતા-પિતા અને પત્ની સાથે રહેતા હતા. તેમણે આ પગલું કયા કારણસર ભર્યું છે તે હાલમાં જાણી શકાયું નથી.

સ્વભાવ પણ હતો શાંત

ડો. ઉદયભાઈ બહુજ શાંત સ્વભાવના હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે તેમના દ્વારા આ પગલું ભરવામાં આવતા પરિવારમાં માતમ પ્રસરી ગયો છે, જયારે ડોક્ટર મિત્રો તેમજ અન્ય મિત્ર વર્ગ અને સગા સંબધીઓમાં પણ શોક ફેલાઈ ગયો છે. બનાવ અંગે આગળની તપાસ ચાલી રહી છે.

થોડા મહિના પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર રાહુલે હાથમાં ઈન્જેક્શન લીધા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી.

Morbi Crime News: ખાનપર ગામે પતિએ પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી, લાશ સાથે પરિવારજનો પહોંચ્યા છોટાઉદેપુર ને.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget